મહીપ કપૂરને પતિ સંજય કપૂરે આપ્યો દગો, શનાયા સાથે છોડી દીધું હતું ઘર

મહીપ કપૂરે (Maheep Kapoor) કહ્યું કે દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે અને આપણે તેનો સામનો કરવો પડે છે. મહીપ કપૂર અને સંજય કૂપરના લગ્ન 1997માં થયા હતા. તેમને બે બાળકો શનાયા અને જહાન કપૂર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 9:49 PM
બોલિવૂડ એક્ટર સંજય કપૂરની પત્ની મહીપ કપૂર સુંદરતાના મામલામાં આજે પણ મોટી એક્ટ્રેસને માત આપે છે. હાલમાં જ તેણે પોતાના પતિ સંજય કપૂર વિશે એક હેરાન કરી દે એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને બધા હેરાન થઈ ગયા છે.

બોલિવૂડ એક્ટર સંજય કપૂરની પત્ની મહીપ કપૂર સુંદરતાના મામલામાં આજે પણ મોટી એક્ટ્રેસને માત આપે છે. હાલમાં જ તેણે પોતાના પતિ સંજય કપૂર વિશે એક હેરાન કરી દે એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને બધા હેરાન થઈ ગયા છે.

1 / 5
નેટફ્લિક્સ પર 'ફેબ્યુલસ લાઇફ ઓફ બોલીવુડ વાઇફ'ની બીજી સિઝન સ્ટ્રીમ થઈ છે. આ શોની પહેલી સીઝન જબરદસ્ત હિટ રહી હતી, જેમાં ઘણા હેરાન કરી દે એવા ખુલાસા થયા હતા. હવે બીજી સિઝનમાં મહીપ કપૂરે સંજય કપૂર સાથેના તેમના લગ્ન સાથે સંબંધિત રહસ્ય શેયર કર્યા છે.

નેટફ્લિક્સ પર 'ફેબ્યુલસ લાઇફ ઓફ બોલીવુડ વાઇફ'ની બીજી સિઝન સ્ટ્રીમ થઈ છે. આ શોની પહેલી સીઝન જબરદસ્ત હિટ રહી હતી, જેમાં ઘણા હેરાન કરી દે એવા ખુલાસા થયા હતા. હવે બીજી સિઝનમાં મહીપ કપૂરે સંજય કપૂર સાથેના તેમના લગ્ન સાથે સંબંધિત રહસ્ય શેયર કર્યા છે.

2 / 5
એક ઈન્ટરવ્યુ દરમિયાન મહીપ કપૂરે પોતાના લગ્ન અને પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન મહીપ કપૂરે જણાવ્યું કે સંજય કપૂરે તેમની સાથે 25 વર્ષના લગ્નજીવનમાં દગો આપ્યો હતો.

એક ઈન્ટરવ્યુ દરમિયાન મહીપ કપૂરે પોતાના લગ્ન અને પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન મહીપ કપૂરે જણાવ્યું કે સંજય કપૂરે તેમની સાથે 25 વર્ષના લગ્નજીવનમાં દગો આપ્યો હતો.

3 / 5
શો દરમિયાન મહીપ કપૂરે કહ્યું કે સંજય કપૂરે તેની સાથે દગો કર્યો હતો, તેથી તે શનાયા લઈને જતો રહ્યો હતો. પરંતુ પછીથી તેને લાગ્યું કે તેનું એક નાનું બાળક છે અને માતા હોવાથી તેની પહેલી જવાબદારી તેના બાળકો છે.

શો દરમિયાન મહીપ કપૂરે કહ્યું કે સંજય કપૂરે તેની સાથે દગો કર્યો હતો, તેથી તે શનાયા લઈને જતો રહ્યો હતો. પરંતુ પછીથી તેને લાગ્યું કે તેનું એક નાનું બાળક છે અને માતા હોવાથી તેની પહેલી જવાબદારી તેના બાળકો છે.

4 / 5
મહીપ કપૂરે કહ્યું કે દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે અને આપણે તેનો સામનો કરવો પડે છે. મહીપ કપૂર અને સંજય કૂપરના લગ્ન 1997માં થયા હતા. તેમને બે બાળકો શનાયા અને જહાન કપૂર છે.

મહીપ કપૂરે કહ્યું કે દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે અને આપણે તેનો સામનો કરવો પડે છે. મહીપ કપૂર અને સંજય કૂપરના લગ્ન 1997માં થયા હતા. તેમને બે બાળકો શનાયા અને જહાન કપૂર છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">