હમણાં રિલીઝ થયેલી Prithviraj ફિલ્મ ફ્લોપ ગઈ છે, પણ બોલિવુડની એ ફિલ્મ વિશે જાણો જે Superhit Historical Movie સાબિત થઈ છે

Superhit Historical Movie: પૃથ્વીરાજ બોક્સ ઓફિસ પર ફ્લોર રહી છે. અક્ષય કુમારની આ બીજી બેક ટુ બેક ફિલ્મ છે જે ફ્લોપ રહી છે. પૃથ્વીરાજ એક ઐતિહાસિક ફિલ્મ હતી જેમાંથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 11:48 AM
Mughal-E-Azam: દિલીપ કુમાર અને મધુબાલા અભિનીત ફિલ્મ મુગલ-એ-આઝમ, 1960માં રિલીઝ થઈ હતી, જેની ગણતરી હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે. આજે પણ આ ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ ફિલ્મ બનાવવામાં 1.5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા પરંતુ આ ફિલ્મે તે સમયે 11 કરોડની કમાણી કરી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)

Mughal-E-Azam: દિલીપ કુમાર અને મધુબાલા અભિનીત ફિલ્મ મુગલ-એ-આઝમ, 1960માં રિલીઝ થઈ હતી, જેની ગણતરી હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે. આજે પણ આ ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ ફિલ્મ બનાવવામાં 1.5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા પરંતુ આ ફિલ્મે તે સમયે 11 કરોડની કમાણી કરી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)

1 / 5
Jodhaa Akbar: મુગલ બાદશાહ અકબરની વાર્તા દર્શાવતી ફિલ્મ જોધા અકબર પણ જબરદસ્ત હિટ રહી હતી. આ ફિલ્મને બનાવવામાં 33 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે 120 કરોડની કમાણી કરી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)

Jodhaa Akbar: મુગલ બાદશાહ અકબરની વાર્તા દર્શાવતી ફિલ્મ જોધા અકબર પણ જબરદસ્ત હિટ રહી હતી. આ ફિલ્મને બનાવવામાં 33 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે 120 કરોડની કમાણી કરી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)

2 / 5
Bajirao Mastani: દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાની આ ફિલ્મ એક ઐતિહાસિક ફિલ્મ હતી. જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મને બનાવવામાં 145 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મે પણ 350 કરોડની કમાણી કરી હતી. લોકોએ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)

Bajirao Mastani: દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાની આ ફિલ્મ એક ઐતિહાસિક ફિલ્મ હતી. જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મને બનાવવામાં 145 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મે પણ 350 કરોડની કમાણી કરી હતી. લોકોએ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)

3 / 5
Padmaavat: આ હિન્દી સિનેમાની સૌથી વિવાદિત ફિલ્મ હતી. તેને બનાવવામાં ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. આ ફિલ્મ 215 કરોડ રૂપિયામાં બની હતી અને ફિલ્મે 585 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે રાણી પદ્માવતીની ભૂમિકા ભજવી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)

Padmaavat: આ હિન્દી સિનેમાની સૌથી વિવાદિત ફિલ્મ હતી. તેને બનાવવામાં ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. આ ફિલ્મ 215 કરોડ રૂપિયામાં બની હતી અને ફિલ્મે 585 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે રાણી પદ્માવતીની ભૂમિકા ભજવી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)

4 / 5
Tanhaji: 2020માં આવેલી ‘તાનાજી’ વધુ એક એવી ઐતિહાસિક ફિલ્મ છે જે મરાઠા સામ્રાજ્યની શૂરવીરતાને ભવ્ય અંદાજમાં દર્શાવવામાં સફળ રહી છે. આ ફિલ્મ બનાવવા પાછળ 110-150 કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે રિપોર્ટ્સનું માનીએ તો તેને 368 કરોડની કમાણી કરી હતી.

Tanhaji: 2020માં આવેલી ‘તાનાજી’ વધુ એક એવી ઐતિહાસિક ફિલ્મ છે જે મરાઠા સામ્રાજ્યની શૂરવીરતાને ભવ્ય અંદાજમાં દર્શાવવામાં સફળ રહી છે. આ ફિલ્મ બનાવવા પાછળ 110-150 કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે રિપોર્ટ્સનું માનીએ તો તેને 368 કરોડની કમાણી કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">