AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્ની કોસ્ચ્યુમ ડિઝાઇનર, પુત્ર અને પુત્રવધુ લોકપ્રિય સ્ટાર, આવો છે પંકજ ધીરનો પરિવાર

પંકજ ધીર માત્ર એક અભિનેતા તરીકે જ નહીં પરંતુ દિગ્દર્શક તરીકે પણ જાણીતા હતા. તેમણે "માય ફાધર ગોડફાધર" ફિલ્મનું દિગ્દર્શન કર્યું, જે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય ફિલ્મ રહી હતી.પંકજ ધીર મહાભારતમાં કર્ણના પાત્રથી ફેમસ થયા હતા. તો પકંજ ધીરનો પરિવાર જુઓ

| Updated on: Oct 16, 2025 | 9:44 AM
Share
 બોલિવુડ જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણનું પાત્ર નિભાવી ઘરે ઘરે ફેમસ થયેલા દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે.તો આજે આપણે પંકજ ધીરના પરિવારના અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

બોલિવુડ જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણનું પાત્ર નિભાવી ઘરે ઘરે ફેમસ થયેલા દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે.તો આજે આપણે પંકજ ધીરના પરિવારના અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

1 / 13
પકંજ ધીરનો પરિવાર જુઓ

પકંજ ધીરનો પરિવાર જુઓ

2 / 13
પકંજ ધીરની પર્સનલ લાઈફની વાત કરીએ તો.  તેના પરિવારમાં પત્ની અનિતા ધીર અને દીકરો નિકિતન ધીર તેમજ પુત્રવધુ કૃતિકા છે.પંકજ ધીરની પત્ની, અનિતા ધીર ફિલ્મ ઉદ્યોગમાં એક ફેમસ કોસ્ચ્યુમ ડિઝાઇનર છે. તેમણે અનેક હિટ બોલિવૂડ ફિલ્મોમાં ડિઝાઇનર તરીકે કામ કર્યું છે.

પકંજ ધીરની પર્સનલ લાઈફની વાત કરીએ તો. તેના પરિવારમાં પત્ની અનિતા ધીર અને દીકરો નિકિતન ધીર તેમજ પુત્રવધુ કૃતિકા છે.પંકજ ધીરની પત્ની, અનિતા ધીર ફિલ્મ ઉદ્યોગમાં એક ફેમસ કોસ્ચ્યુમ ડિઝાઇનર છે. તેમણે અનેક હિટ બોલિવૂડ ફિલ્મોમાં ડિઝાઇનર તરીકે કામ કર્યું છે.

3 / 13
પંકજ ધીરને એક પુત્ર છે. નિકિતિન ધીર, જે એક અભિનેતા પણ છે. નિકિતિને ક્રૃતિકા સેંગર સાથે લગ્ન કર્યા. પંકજ ધીરનો દીકરો અને પુત્રવધુ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.

પંકજ ધીરને એક પુત્ર છે. નિકિતિન ધીર, જે એક અભિનેતા પણ છે. નિકિતિને ક્રૃતિકા સેંગર સાથે લગ્ન કર્યા. પંકજ ધીરનો દીકરો અને પુત્રવધુ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.

4 / 13
 પંકજ અને અનિતાને બે બાળકો છે, પુત્ર નિકિતિન ધીર અને પુત્રી નીતિકા શાહ. નિકિતિન ફિલ્મોમાં તેમના મજબૂત અને નકારાત્મક ભૂમિકાઓ માટે પણ જાણીતા છે.

પંકજ અને અનિતાને બે બાળકો છે, પુત્ર નિકિતિન ધીર અને પુત્રી નીતિકા શાહ. નિકિતિન ફિલ્મોમાં તેમના મજબૂત અને નકારાત્મક ભૂમિકાઓ માટે પણ જાણીતા છે.

5 / 13
પંકજ ધીરનો જન્મ 9 નવેમ્બર 1956ના રોજ થયો છે. જ્યારે પંકજ ધીરનું નિધન 15 ઓક્ટોબર 2025ના રોજ થયું છે. તે એક ભારતીય અભિનેતા હતા જેમણે હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલમાં અભિનય કર્યો હતો.

પંકજ ધીરનો જન્મ 9 નવેમ્બર 1956ના રોજ થયો છે. જ્યારે પંકજ ધીરનું નિધન 15 ઓક્ટોબર 2025ના રોજ થયું છે. તે એક ભારતીય અભિનેતા હતા જેમણે હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલમાં અભિનય કર્યો હતો.

6 / 13
પંકજ ધીર ટીવી સીરિયલ મહાભારતમાં કર્ણની ભૂમિકા અને ચંદ્રકાંતા, ધ ગ્રેટ મરાઠા, યુગ સહિત અન્ય ભૂમિકાઓ માટે જાણીતા છે. તેઓ ઘણી હિન્દી ફિલ્મોમાં નાની ભૂમિકાઓમાં દેખાયા હતા, જેમાં સડક, સોલ્જર અને બાદશાહનો સમાવેશ થાય છે.

પંકજ ધીર ટીવી સીરિયલ મહાભારતમાં કર્ણની ભૂમિકા અને ચંદ્રકાંતા, ધ ગ્રેટ મરાઠા, યુગ સહિત અન્ય ભૂમિકાઓ માટે જાણીતા છે. તેઓ ઘણી હિન્દી ફિલ્મોમાં નાની ભૂમિકાઓમાં દેખાયા હતા, જેમાં સડક, સોલ્જર અને બાદશાહનો સમાવેશ થાય છે.

7 / 13
1988માં પંકજ ધીરે બી. આર. ચોપરાની મહાકાવ્ય ટેલિવિઝન સીરિયલ મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવી હતી. કર્ણની ભૂમિકા ભજવ્યા પછી તેઓ લોકપ્રિય થયા હતા.  કર્નાલ અને બસ્તરના મંદિરોમાં તેમની મૂર્તિઓની પૂજા કરણ તરીકે કરવામાં આવે છે.

1988માં પંકજ ધીરે બી. આર. ચોપરાની મહાકાવ્ય ટેલિવિઝન સીરિયલ મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવી હતી. કર્ણની ભૂમિકા ભજવ્યા પછી તેઓ લોકપ્રિય થયા હતા. કર્નાલ અને બસ્તરના મંદિરોમાં તેમની મૂર્તિઓની પૂજા કરણ તરીકે કરવામાં આવે છે.

8 / 13
તેઓ ટીવી સીરિયલ ઝી હોરર શો (1993) માં અર્ચના પૂરણ સિંહ સાથે મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા.

તેઓ ટીવી સીરિયલ ઝી હોરર શો (1993) માં અર્ચના પૂરણ સિંહ સાથે મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા.

9 / 13
તેમણે કોર્ટ-રૂમ નાટકો પર આધારિત ટીવી સીરિયલમાં વકીલ તરીકે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

તેમણે કોર્ટ-રૂમ નાટકો પર આધારિત ટીવી સીરિયલમાં વકીલ તરીકે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

10 / 13
2006માં પંકજ ધીરે તેમના ભાઈ સતલુજ ધીર સાથે જોગેશ્વરી, મુંબઈ ખાતે વિસેજ સ્ટુડિયોઝ નામનો શૂટિંગ સ્ટુડિયો સ્થાપ્યો હતો.

2006માં પંકજ ધીરે તેમના ભાઈ સતલુજ ધીર સાથે જોગેશ્વરી, મુંબઈ ખાતે વિસેજ સ્ટુડિયોઝ નામનો શૂટિંગ સ્ટુડિયો સ્થાપ્યો હતો.

11 / 13
2010માં, તેમણે મુંબઈમાં અભિન્નય એક્ટિંગ એકેડેમી ખોલી હતી. જેમાં અભિનેતા ગુફી પેઇન્ટલ ફેકલ્ટી હેડ હતા.

2010માં, તેમણે મુંબઈમાં અભિન્નય એક્ટિંગ એકેડેમી ખોલી હતી. જેમાં અભિનેતા ગુફી પેઇન્ટલ ફેકલ્ટી હેડ હતા.

12 / 13
ધીરનું 15 ઓક્ટોબર 2025ના રોજ કેન્સરથી 68 વર્ષની વયે અવસાન થયું હતું.પંકજ ધીરનું ભારતીય ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પણ એક મોટું નામ હતુ. તેના ચાહકો અને દર્શકો હંમેશા તેને કર્ણના સ્વરુપે યાદ રાખશે.

ધીરનું 15 ઓક્ટોબર 2025ના રોજ કેન્સરથી 68 વર્ષની વયે અવસાન થયું હતું.પંકજ ધીરનું ભારતીય ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પણ એક મોટું નામ હતુ. તેના ચાહકો અને દર્શકો હંમેશા તેને કર્ણના સ્વરુપે યાદ રાખશે.

13 / 13

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">