ફિલ્મ દિગ્દર્શક સુભાષ ઘાઈની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલના ICUમાં દાખલ

બોલિવુડના ફેમસ નિર્માતા અને દિગ્દર્શક સુભાષ ઘાઈ પોતાના સ્વાસ્થને લઈ ચર્ચામાં છે. તેની અચાનક તબિયત લથડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

| Updated on: Dec 08, 2024 | 11:22 AM
4 / 5
જો સુભાષ ઘાઈની વાત કરવામાં આવે તો તેઓ 90ના દશકના ફેમસ ડાયરેક્ટર છે. પોતાના કરિયરમાં તેમણે અંદાજે 16 ફિલ્મો ડાયરેક્ટ કરી છે. જેમાં મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

જો સુભાષ ઘાઈની વાત કરવામાં આવે તો તેઓ 90ના દશકના ફેમસ ડાયરેક્ટર છે. પોતાના કરિયરમાં તેમણે અંદાજે 16 ફિલ્મો ડાયરેક્ટ કરી છે. જેમાં મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

5 / 5
જો સુભાષ ઘાઈના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તોો તેઓ હાલમાં એતરાઝ-2 અને ખલનાયક 2ને લઈને પણ ચર્ચમાં હતા. તેમણે આ ફિલ્મની સીક્વલ બનાવવાનો પણ પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો.

જો સુભાષ ઘાઈના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તોો તેઓ હાલમાં એતરાઝ-2 અને ખલનાયક 2ને લઈને પણ ચર્ચમાં હતા. તેમણે આ ફિલ્મની સીક્વલ બનાવવાનો પણ પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો.