રણબીર સિવાય અન્ય સેલેબ્સ, જેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો છે આરોપ, જાણો કોણ છે આ લિસ્ટમાં

બોલિવુડના સેલેબ્સ (Bollywood Celebs) જેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં રણબીરથી લઈને આમિર સુધીના સેલેબ્સે પર આરોપ લાગ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 4:36 PM
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ - બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ થયા બાદ એક્ટર રણબીર કપૂર સામે શુક્રવારે વારાણસીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ થર્ડની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક્ટર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ એડવોકેટ રાજા આનંદ જ્યોતિ સિંહે લગાવ્યો છે. તેને કહ્યું કે ફિલ્મમાં રણબીરને હિંદુ ધર્મની આસ્થાનું પ્રતિક મંદિરમાં જૂતા પહેરીને પ્રવેશ કરે છે અને પછી ઘંટ વગાડતો બતાવવામાં આવ્યો છે. આ સિવાય રિલીઝ પહેલા પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મહાકાલ દર્શન માટે ઉજ્જૈન ગયા હતા, પરંતુ હિન્દુ સંગઠનોના વિરોધને કારણે, બંને સ્ટાર્સ દર્શન કર્યા વિના જ પાછા ફર્યા હતા. આ ફિલ્મની રિલીઝ પહેલા જ રણબીરની એક જૂની ઇન્ટરવ્યુ ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તેને કહ્યું હતું કે તેને બીફ ખાવું ગમે છે. રણબીરનો આ ઈન્ટરવ્યુ 11 વર્ષ પહેલાનો એટલે કે 2011નો છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ - બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ થયા બાદ એક્ટર રણબીર કપૂર સામે શુક્રવારે વારાણસીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ થર્ડની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક્ટર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ એડવોકેટ રાજા આનંદ જ્યોતિ સિંહે લગાવ્યો છે. તેને કહ્યું કે ફિલ્મમાં રણબીરને હિંદુ ધર્મની આસ્થાનું પ્રતિક મંદિરમાં જૂતા પહેરીને પ્રવેશ કરે છે અને પછી ઘંટ વગાડતો બતાવવામાં આવ્યો છે. આ સિવાય રિલીઝ પહેલા પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મહાકાલ દર્શન માટે ઉજ્જૈન ગયા હતા, પરંતુ હિન્દુ સંગઠનોના વિરોધને કારણે, બંને સ્ટાર્સ દર્શન કર્યા વિના જ પાછા ફર્યા હતા. આ ફિલ્મની રિલીઝ પહેલા જ રણબીરની એક જૂની ઇન્ટરવ્યુ ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તેને કહ્યું હતું કે તેને બીફ ખાવું ગમે છે. રણબીરનો આ ઈન્ટરવ્યુ 11 વર્ષ પહેલાનો એટલે કે 2011નો છે.

1 / 7
સૈફ અલી ખાન - એક્ટરને સેક્રેડ ગેમ્સ 2 ને લઈને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. સૈફ પર હિન્દુ અને શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ફિલ્મના એક સીનમાં બતાવવામાં આવ્યું છે કે એક ધાર્મિક નેતા છે જે મુંબઈ પર પરમાણુ હુમલો કરવા માંગે છે. સોશિયલ મીડિયા પર આ શોને એન્ટિ હિન્દુ કહેવામાં આવ્યો હતો.

સૈફ અલી ખાન - એક્ટરને સેક્રેડ ગેમ્સ 2 ને લઈને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. સૈફ પર હિન્દુ અને શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ફિલ્મના એક સીનમાં બતાવવામાં આવ્યું છે કે એક ધાર્મિક નેતા છે જે મુંબઈ પર પરમાણુ હુમલો કરવા માંગે છે. સોશિયલ મીડિયા પર આ શોને એન્ટિ હિન્દુ કહેવામાં આવ્યો હતો.

2 / 7
દીપિકા પાદુકોણ - ફિલ્મ પદ્માવતને કારણે દીપિકા કરણી સેનાના નિશાના પર આવી ગઈ હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. દીપિકા પર આરોપ છે કે તેણે ઘૂમર ડાન્સ ખૂબ જ ખરાબ કર્યો છે. જ્યાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યાં કેટલાક લોકોએ ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પર હુમલો કર્યો હતો. તેમને એવું કહ્યું કે તેને આ ફિલ્મ માટે ઈતિહાસને ઠેસ પહોંચાડી છે. આ હુમલામાં રણવીર સિંહ, શાહિદ કપૂર અને દીપિકા બચી ગયા હતા. આ સિવાય દીપિકાની ફિલ્મ છપાક પણ હિંદુ વિરોધી હોવાનું કહેવાય છે.

દીપિકા પાદુકોણ - ફિલ્મ પદ્માવતને કારણે દીપિકા કરણી સેનાના નિશાના પર આવી ગઈ હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. દીપિકા પર આરોપ છે કે તેણે ઘૂમર ડાન્સ ખૂબ જ ખરાબ કર્યો છે. જ્યાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યાં કેટલાક લોકોએ ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી પર હુમલો કર્યો હતો. તેમને એવું કહ્યું કે તેને આ ફિલ્મ માટે ઈતિહાસને ઠેસ પહોંચાડી છે. આ હુમલામાં રણવીર સિંહ, શાહિદ કપૂર અને દીપિકા બચી ગયા હતા. આ સિવાય દીપિકાની ફિલ્મ છપાક પણ હિંદુ વિરોધી હોવાનું કહેવાય છે.

3 / 7
અભિષેક બચ્ચન - 2020માં રિલીઝ થયેલી ફિલ્મ લુડોને કારણે અભિષેક બચ્ચન પણ ચર્ચામાં આવ્યો હતો, કારણ કે ફિલ્મના એક સીનમાં કાલી મા અને ભગવાન શિવના વેશમાં બે લોકો એક્ટરની ગાડીને ધક્કો મારી રહ્યા હતા.

અભિષેક બચ્ચન - 2020માં રિલીઝ થયેલી ફિલ્મ લુડોને કારણે અભિષેક બચ્ચન પણ ચર્ચામાં આવ્યો હતો, કારણ કે ફિલ્મના એક સીનમાં કાલી મા અને ભગવાન શિવના વેશમાં બે લોકો એક્ટરની ગાડીને ધક્કો મારી રહ્યા હતા.

4 / 7
અક્ષય કુમાર - 2020માં રિલીઝ થયેલી ફિલ્મ લક્ષ્મીને લઈને અક્ષય કુમાર વિવાદોમાં ફસાયા હતા. આ ફિલ્મનું પહેલું ટાઈટલ 'લક્ષ્મી બોમ્બ' હતું, જેના કારણે અક્ષય પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. આ વિવાદ પછી મેકર્સે ફિલ્મનું ટાઈટલ બદલીને લક્ષ્મી કરી દીધું.

અક્ષય કુમાર - 2020માં રિલીઝ થયેલી ફિલ્મ લક્ષ્મીને લઈને અક્ષય કુમાર વિવાદોમાં ફસાયા હતા. આ ફિલ્મનું પહેલું ટાઈટલ 'લક્ષ્મી બોમ્બ' હતું, જેના કારણે અક્ષય પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. આ વિવાદ પછી મેકર્સે ફિલ્મનું ટાઈટલ બદલીને લક્ષ્મી કરી દીધું.

5 / 7
આમિર ખાન - 2014માં આમિર ખાનની ફિલ્મ પીકે રિલીઝ થઈ હતી. આ ફિલ્મના કારણે એક્ટર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. તેના પર ફિલ્મમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો આરોપ હતો. ફિલ્મના એક સીનમાં ભગવાન શિવની ભૂમિકા ભજવી રહેલા એક્ટરને દોડતો, ભાગતો અને છુપાયેલો બતાવવામાં આવ્યો છે.

આમિર ખાન - 2014માં આમિર ખાનની ફિલ્મ પીકે રિલીઝ થઈ હતી. આ ફિલ્મના કારણે એક્ટર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. તેના પર ફિલ્મમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો આરોપ હતો. ફિલ્મના એક સીનમાં ભગવાન શિવની ભૂમિકા ભજવી રહેલા એક્ટરને દોડતો, ભાગતો અને છુપાયેલો બતાવવામાં આવ્યો છે.

6 / 7
અનુષ્કા શર્મા - વેબ સિરીઝ પાતાલ લોકને લઈને અનુષ્કા શર્મા પણ વિવાદોમાં ફસાઈ હતી. આ સીરિઝ તેના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટમાં બનાવવામાં આવી હતી અને એક્ટ્રેસ પર સીરિઝમાં બે ધર્મોનો ટકરાવ બતાવવાનો આરોપ હતો. હિંદુ દેવી-દેવતાઓને પણ મંદિરની સામે માંસ ખાતા બતાવવામાં આવ્યા હતા અને શીખ સમુદાયને પણ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

અનુષ્કા શર્મા - વેબ સિરીઝ પાતાલ લોકને લઈને અનુષ્કા શર્મા પણ વિવાદોમાં ફસાઈ હતી. આ સીરિઝ તેના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટમાં બનાવવામાં આવી હતી અને એક્ટ્રેસ પર સીરિઝમાં બે ધર્મોનો ટકરાવ બતાવવાનો આરોપ હતો. હિંદુ દેવી-દેવતાઓને પણ મંદિરની સામે માંસ ખાતા બતાવવામાં આવ્યા હતા અને શીખ સમુદાયને પણ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">