માત્ર એક્ટરે જ નહીં, આ એક્ટ્રેસે પણ પોતાની દમદાર એક્ટિંગથી દેશભક્તિની જગાડી ભાવના

ભારતીય સિનેમા (Indian Cinema) ઘણા વર્ષોથી તેના દર્શકોને આવી ફિલ્મો બતાવી રહ્યું છે જે માત્ર લોકોનું મનોરંજન જ નથી કરતું પરંતુ આ ફિલ્મોએ ઘણા લોકોના જીવનમાં પરિવર્તન પણ લાવી દીધું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 3:37 PM
હવે માત્ર એક્ટર જ નહીં, કેટલીક પ્રખ્યાત એક્ટ્રેસ પણ છે જેમની એક્ટિંગથી લોકોમાં દેશભક્તિની એક અલગ જ ભાવના જન્મી છે. તેમાં કંગના રનૌત છે, જેની ફિલ્મ મણિકર્ણિકાએ લોકોને ખૂબ જ પ્રેરિત કર્યા છે.

હવે માત્ર એક્ટર જ નહીં, કેટલીક પ્રખ્યાત એક્ટ્રેસ પણ છે જેમની એક્ટિંગથી લોકોમાં દેશભક્તિની એક અલગ જ ભાવના જન્મી છે. તેમાં કંગના રનૌત છે, જેની ફિલ્મ મણિકર્ણિકાએ લોકોને ખૂબ જ પ્રેરિત કર્યા છે.

1 / 5
આલિયા ભટ્ટની આ ફિલ્મે દર્શકોમાં એક અલગ જ જોશ ઉભો કર્યો છે. આલિયાનું પાત્ર આ ફિલ્મ દ્વારા દેશ પ્રત્યેના આપણા પ્રેમને વધુ મજબૂત કરે છે. એક્ટ્રેસનું આ પાત્ર ખૂબ જ સુંદર અને યાદગાર છે.

આલિયા ભટ્ટની આ ફિલ્મે દર્શકોમાં એક અલગ જ જોશ ઉભો કર્યો છે. આલિયાનું પાત્ર આ ફિલ્મ દ્વારા દેશ પ્રત્યેના આપણા પ્રેમને વધુ મજબૂત કરે છે. એક્ટ્રેસનું આ પાત્ર ખૂબ જ સુંદર અને યાદગાર છે.

2 / 5
સોનમ કપૂરની આ ફિલ્મે દર્શકોમાં એક અલગ જ ઉત્સાહ ઉભો કર્યો છે. સોનમનું આ પાત્ર નીરજા ભનોટની સાચી ઘટના પર આધારિત હતી. નીરજાએ લોકોને ખૂબ જ પ્રેરિત કર્યા છે.

સોનમ કપૂરની આ ફિલ્મે દર્શકોમાં એક અલગ જ ઉત્સાહ ઉભો કર્યો છે. સોનમનું આ પાત્ર નીરજા ભનોટની સાચી ઘટના પર આધારિત હતી. નીરજાએ લોકોને ખૂબ જ પ્રેરિત કર્યા છે.

3 / 5
દેશના યુવા યોદ્ધા ઝાંસીની રાણી પર બનેલી ફિલ્મ ઝાંસી કી રાની તો યાદ હશે. વર્ષ 1953માં રિલીઝ થયેલી આ ફિલ્મ તમે ભાગ્યે જ જોઈ હશે.

દેશના યુવા યોદ્ધા ઝાંસીની રાણી પર બનેલી ફિલ્મ ઝાંસી કી રાની તો યાદ હશે. વર્ષ 1953માં રિલીઝ થયેલી આ ફિલ્મ તમે ભાગ્યે જ જોઈ હશે.

4 / 5
સંજય દત્તની માતા અને સુનીલ દત્તની પત્ની નરગીસની ફિલ્મ 'મધર ઈન્ડિયા'ના ડાયલોગ્સ આજે પણ લોકોને યાદ છે. મહેબૂબ ખાનના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મમાં સુનીલ દત્તની માતાની ભૂમિકા ભજવીને નરગીસે ​​કરોડો લોકોના દિલ જીતી લીધા હતા.

સંજય દત્તની માતા અને સુનીલ દત્તની પત્ની નરગીસની ફિલ્મ 'મધર ઈન્ડિયા'ના ડાયલોગ્સ આજે પણ લોકોને યાદ છે. મહેબૂબ ખાનના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મમાં સુનીલ દત્તની માતાની ભૂમિકા ભજવીને નરગીસે ​​કરોડો લોકોના દિલ જીતી લીધા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">