અક્ષય કુમારથી લઈને અનન્યા પાંડે સુધીના સ્ટાર્સે આ રીતે રક્ષાબંધનની કરી ઉજવણી
સમગ્ર વિશ્વમાં વિશુધ્ધ સ્નેહ સંબંધનું મહાનપર્વ રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. આ જ દિવસે શ્રાવણી પુનમે કે જે બળેવ પુનમ તરીકે ઉજવાય છે, અક્ષય કુમારથી લઈને અનન્યા પાંડે સુધીના સ્ટાર્સે આ રીતે રક્ષાબંધનની ઉજવી કરી છે
Latest News Updates
Most Read Stories