દિલ્હીથી મુંબઈ માત્ર 40 મિનિટમાં… ‘બૂમ’ મચાવશે ધૂમ, ભાડું પણ વધારે નહીં !

તમે માત્ર 40 મિનિટમાં દિલ્હીથી મુંબઈ પહોંચી શકો છો? તમને નવાઈ નહિ લાગે? બૂમ સુપરસોનિક (Supersonic) કંપની આવતા વર્ષ સુધીમાં આ શક્ય બનાવવા માંગે છે. આ પછી લોસ એન્જલસથી સિડનીની સફર માત્ર આઠ કલાકમાં પૂરી કરી શકાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2022 | 4:26 PM
દિલ્હીથી મુંબઈ જવું હોય તો તેજસ ટ્રેનમાં 15 કલાક લાગે છે. ફ્લાઇટ દ્વારા જાઓ છો, તો નોનસ્ટોપ જર્નીમાં 2 કલાકનો સમય લાગશે. કનેક્ટિંગ અથવા વન સ્ટોપ ફ્લાઈટમાં તેનાથી પણ વધુ. પરંતુ જો આપણે કહીએ કે તમે માત્ર 40 મિનિટમાં દિલ્હીથી મુંબઈ પહોંચી શકો છો? તમને નવાઈ નહિ લાગે? બૂમ સુપરસોનિક કંપની આવતા વર્ષ સુધીમાં આ શક્ય બનાવવા માંગે છે. આ પછી લોસ એન્જલસથી સિડનીની સફર માત્ર આઠ કલાકમાં પૂરી કરી શકાશે.

દિલ્હીથી મુંબઈ જવું હોય તો તેજસ ટ્રેનમાં 15 કલાક લાગે છે. ફ્લાઇટ દ્વારા જાઓ છો, તો નોનસ્ટોપ જર્નીમાં 2 કલાકનો સમય લાગશે. કનેક્ટિંગ અથવા વન સ્ટોપ ફ્લાઈટમાં તેનાથી પણ વધુ. પરંતુ જો આપણે કહીએ કે તમે માત્ર 40 મિનિટમાં દિલ્હીથી મુંબઈ પહોંચી શકો છો? તમને નવાઈ નહિ લાગે? બૂમ સુપરસોનિક કંપની આવતા વર્ષ સુધીમાં આ શક્ય બનાવવા માંગે છે. આ પછી લોસ એન્જલસથી સિડનીની સફર માત્ર આઠ કલાકમાં પૂરી કરી શકાશે.

1 / 6
બૂમ સુપરસોનિક કંપનીએ તેના સુપરસોનિક ઓવરચર જેટ એરક્રાફ્ટની ડિઝાઇન રજૂ કરી છે. આ કંપની દુનિયાભરના 600 પ્રોફિટેબલ રૂટ પર આ સેવા શરૂ કરવાનો પ્લાનિંગ કરી રહી છે. આ વિમાનો સામાન્ય વિમાન કરતા બમણી ઝડપે દોડે છે. અવાજ કરતાં ઝડપથી. આ પ્લેનની સ્પીડ 2100 કિમી પ્રતિ કલાકની હશે.

બૂમ સુપરસોનિક કંપનીએ તેના સુપરસોનિક ઓવરચર જેટ એરક્રાફ્ટની ડિઝાઇન રજૂ કરી છે. આ કંપની દુનિયાભરના 600 પ્રોફિટેબલ રૂટ પર આ સેવા શરૂ કરવાનો પ્લાનિંગ કરી રહી છે. આ વિમાનો સામાન્ય વિમાન કરતા બમણી ઝડપે દોડે છે. અવાજ કરતાં ઝડપથી. આ પ્લેનની સ્પીડ 2100 કિમી પ્રતિ કલાકની હશે.

2 / 6
પરંતુ આ પહેલું સુપરસોનિક વિમાન નહીં હોય. આ પહેલા ફ્રાન્કો બ્રિટિશ કોન્કોર્ડ 1976 થી 2003 સુધી ચલાવવામાં આવી છે. પરંતુ તેનાથી ઘણું પ્રદૂષણ ફેલાતું હતું. તે ખૂબ અવાજ પણ કરતું હતું. અને અહેવાલ મુજબ તે નફાકારક સોદો પણ ન હતો.

પરંતુ આ પહેલું સુપરસોનિક વિમાન નહીં હોય. આ પહેલા ફ્રાન્કો બ્રિટિશ કોન્કોર્ડ 1976 થી 2003 સુધી ચલાવવામાં આવી છે. પરંતુ તેનાથી ઘણું પ્રદૂષણ ફેલાતું હતું. તે ખૂબ અવાજ પણ કરતું હતું. અને અહેવાલ મુજબ તે નફાકારક સોદો પણ ન હતો.

3 / 6
ઓવરચર જેટ વિમાનનો ઉદ્દેશ્ય પહેલા ઉપલબ્ધ વિમાનોની તુલનાામાં હળવા, એફિશિયન્ટ અને આર્થિક હોવાનો હેતુ છે. સાથે જ ઈકો-ફ્રેન્ડલી હોવાનો પણ તેના ઉદ્દેશ્યમાં સમાવેશ થાય છે.

ઓવરચર જેટ વિમાનનો ઉદ્દેશ્ય પહેલા ઉપલબ્ધ વિમાનોની તુલનાામાં હળવા, એફિશિયન્ટ અને આર્થિક હોવાનો હેતુ છે. સાથે જ ઈકો-ફ્રેન્ડલી હોવાનો પણ તેના ઉદ્દેશ્યમાં સમાવેશ થાય છે.

4 / 6
કંપનીનું કહેવું છે કે તે ટકાઉ ઇંધણનો ઉપયોગ કરશે. વિમાન બનાવવા અને ફ્લાઇટ દરમિયાન ઉત્સર્જનની ભરપાઈ કરવા પર કંપનીનું ફોક્સ રહેશે.

કંપનીનું કહેવું છે કે તે ટકાઉ ઇંધણનો ઉપયોગ કરશે. વિમાન બનાવવા અને ફ્લાઇટ દરમિયાન ઉત્સર્જનની ભરપાઈ કરવા પર કંપનીનું ફોક્સ રહેશે.

5 / 6
તેના ભાડાની વાત કરીએ તો કંપનીનો દાવો છે કે તેની ટિકિટ બિઝનેસ ક્લાસની ટિકિટ જેટલી હશે. એટલે કે તે આર્થિક હશે. પરંતુ એક સમસ્યા એ છે કે હાલમાં સુપરસોનિક મોડમાં ઉડાન ભરવાની અનુમતી માત્ર પાણી પર છે. એટલે કે અન્ય એરસ્પેસમાં વિમાનની સ્પીડ સામાન્ય રહેશે. (Photo Credit: boomsupersonic)

તેના ભાડાની વાત કરીએ તો કંપનીનો દાવો છે કે તેની ટિકિટ બિઝનેસ ક્લાસની ટિકિટ જેટલી હશે. એટલે કે તે આર્થિક હશે. પરંતુ એક સમસ્યા એ છે કે હાલમાં સુપરસોનિક મોડમાં ઉડાન ભરવાની અનુમતી માત્ર પાણી પર છે. એટલે કે અન્ય એરસ્પેસમાં વિમાનની સ્પીડ સામાન્ય રહેશે. (Photo Credit: boomsupersonic)

6 / 6

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">