Photos : હૃતિક રોશનથી લઈને કરિશ્મા કપૂર સુધી, આ સેલેબ્સ છૂટાછેડા બાદ ફરીથી લગ્ન ન કરવા મક્કમ

હૃતિક રોશન લઈને કરિશ્મા કપૂર સુધી બોલિવૂડ સ્ટાર્સની સાથે કેટલાક હોલિવૂડ સ્ટાર્સ પણ છે જે ડિવોર્સ લાઈફ જીવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 6:35 PM
પ્રેમની આ સિઝનમાં, જ્યારે ઘણા યુગલો જીવનભર સાથે રહેવા અને લગ્ન કરવાનું વચન આપે છે, ત્યારે કેટલાક એવા સ્ટાર્સ છે જે છૂટાછેડાનુ જીવન જીવે છે, જેમને ફરીથી લગ્ન કરવાનો કોઈ વિચાર નથી.

પ્રેમની આ સિઝનમાં, જ્યારે ઘણા યુગલો જીવનભર સાથે રહેવા અને લગ્ન કરવાનું વચન આપે છે, ત્યારે કેટલાક એવા સ્ટાર્સ છે જે છૂટાછેડાનુ જીવન જીવે છે, જેમને ફરીથી લગ્ન કરવાનો કોઈ વિચાર નથી.

1 / 6
સુઝાન ખાનથી ડિવોર્સ  લીધા બાદ હૃતિક રોશન બોલિવૂડનો સૌથી એલિજિબલ બેચલર છે. આશ્ચર્યની વાત એ છે કે, થોડા સમય પહેલા જ્યારે રિહૃતિકને ફરીથી લગ્ન કરવા વિશે પૂછવામાં આવ્યુ ત્યારે અભિનેતાએ કહ્યુ હતુ કે, 'આજે હું પુનર્લગ્ન વિશે વિચારી શકતો નથી. હું સંતોષ અનુભવું છું.'

સુઝાન ખાનથી ડિવોર્સ લીધા બાદ હૃતિક રોશન બોલિવૂડનો સૌથી એલિજિબલ બેચલર છે. આશ્ચર્યની વાત એ છે કે, થોડા સમય પહેલા જ્યારે રિહૃતિકને ફરીથી લગ્ન કરવા વિશે પૂછવામાં આવ્યુ ત્યારે અભિનેતાએ કહ્યુ હતુ કે, 'આજે હું પુનર્લગ્ન વિશે વિચારી શકતો નથી. હું સંતોષ અનુભવું છું.'

2 / 6
હોલિવૂડ અભિનેત્રી સાન્દ્રા બુલોકે ગયા ડિસેમ્બરમાં ફરીથી લગ્ન કરવાનો કોઈ વિચાર ન હોવાનુ જણાવીને બધાને ચોંકાવી દીધા હતા. જેસી જેમ્સ સાથેના 7 વર્ષના લાંબા સંબંધો બાદ અભિનેત્રીએ છૂટાછેડા લીધા હતા.

હોલિવૂડ અભિનેત્રી સાન્દ્રા બુલોકે ગયા ડિસેમ્બરમાં ફરીથી લગ્ન કરવાનો કોઈ વિચાર ન હોવાનુ જણાવીને બધાને ચોંકાવી દીધા હતા. જેસી જેમ્સ સાથેના 7 વર્ષના લાંબા સંબંધો બાદ અભિનેત્રીએ છૂટાછેડા લીધા હતા.

3 / 6
બોલિવૂડ એક્ટ્રેસને બિઝનેસમેન સંજય કપૂરથી અલગ થયાને ઘણા વર્ષો થઈ ગયા છે. સંજયે બીજા લગ્ન કર્યા અને નવી સફર શરૂ કરી. જોકે કરિશ્માએ ફરી લગ્ન કરવા વિશે ક્યારેય વાત કરી નથી, પરંતુ બહેન કરીના કપૂર ખાને એકવાર કહ્યુ હતુ કે 'તે ફરી ક્યારેય લગ્ન નહીં કરે'.

બોલિવૂડ એક્ટ્રેસને બિઝનેસમેન સંજય કપૂરથી અલગ થયાને ઘણા વર્ષો થઈ ગયા છે. સંજયે બીજા લગ્ન કર્યા અને નવી સફર શરૂ કરી. જોકે કરિશ્માએ ફરી લગ્ન કરવા વિશે ક્યારેય વાત કરી નથી, પરંતુ બહેન કરીના કપૂર ખાને એકવાર કહ્યુ હતુ કે 'તે ફરી ક્યારેય લગ્ન નહીં કરે'.

4 / 6
 બે નિષ્ફળ લગ્ન પછી હોલિવૂડ અભિનેત્રી ક્રિસ જેનરે કહ્યુ હતુ કે તેને ફરીથી લગ્ન કરવા જરૂરી નથી લાગતા.

બે નિષ્ફળ લગ્ન પછી હોલિવૂડ અભિનેત્રી ક્રિસ જેનરે કહ્યુ હતુ કે તેને ફરીથી લગ્ન કરવા જરૂરી નથી લાગતા.

5 / 6

અભિનેતા ખાલિદ સિદ્દીકી એક પુત્ર અને પુત્રીના સિંગલ પિતા છે.તમને જણાવી દઈએ કે, ખાલિદ અને તેની પત્નીએ 2013માં છૂટાછેડા લીધા હતા. છેલ્લા આઠ વર્ષથી તે પોતાના બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. અભિનેતાએ ETimes ને કહ્યુ હતુ કે, મારા માટે બીજા લગ્નનો કોઈ વિકલ્પ નથી.

અભિનેતા ખાલિદ સિદ્દીકી એક પુત્ર અને પુત્રીના સિંગલ પિતા છે.તમને જણાવી દઈએ કે, ખાલિદ અને તેની પત્નીએ 2013માં છૂટાછેડા લીધા હતા. છેલ્લા આઠ વર્ષથી તે પોતાના બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. અભિનેતાએ ETimes ને કહ્યુ હતુ કે, મારા માટે બીજા લગ્નનો કોઈ વિકલ્પ નથી.

6 / 6

Latest News Updates

Follow Us:
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">