ભાજપનું ચૂંટણીલક્ષી મંથનઃ બાવળામાં ચિંતન શિબિરનો પ્રારંભ, અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિ
આજથી અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે ભાજપની (BJP) ચિંતન શિબિરનો પ્રારંભ થયો હતો. ભાજપે ચૂંટણી પહેલા ચૂંટણીલક્ષી રણનીતિ અને મંથન માટે બે દિવસીય ચિંતન શિબિર આયોજિત કરી છે.
Latest News Updates
Most Read Stories