વિશ્વ માતૃભાષા દિવસ : ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ સોમા રાઠોડે કહ્યુ ‘ગુજરાતથી દૂર હોવા છતાં મનથી હું ગુજરાતી’

ભાષા અને સાંસ્કૃતિક વૈવિધ્યતા અને બહુભાષાવાદ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 7:37 PM
વિશ્વ માતૃભાષાની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા માતૃભાષાને જાળવી રાખવાનો છે.ત્યારે 'ભાભીજી ધર પર હૈ'ફેમ અભિનેત્રી સોમા રાઠોડે પોતાના મોજીલા ગુજરાતી શબ્દો દ્વારા માતૃભાષાને યાદ કરી.

વિશ્વ માતૃભાષાની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા માતૃભાષાને જાળવી રાખવાનો છે.ત્યારે 'ભાભીજી ધર પર હૈ'ફેમ અભિનેત્રી સોમા રાઠોડે પોતાના મોજીલા ગુજરાતી શબ્દો દ્વારા માતૃભાષાને યાદ કરી.

1 / 5
'ભાભીજી ઘર પર હૈ'માં અમ્માજીનું પાત્ર ભજવતા સોમા રાઠોડે કહ્યુ કે,ઘણાં વર્ષોથી ગુજરાતથી દૂર હોવા છતાં મનથી હું ગુજરાતી છું.

'ભાભીજી ઘર પર હૈ'માં અમ્માજીનું પાત્ર ભજવતા સોમા રાઠોડે કહ્યુ કે,ઘણાં વર્ષોથી ગુજરાતથી દૂર હોવા છતાં મનથી હું ગુજરાતી છું.

2 / 5
વધુમાં કહ્યુ કે, હું વાર્તાલાપ દરમિયાન મારી વતનની ભાષામાં વાત કરવા માટે તરત વળી જાઉં છું.હું મારા બેસ્ટ ફ્રેન્ડ્સને પણ ઘણી વાર બબુચક કહી દઉં છું.

વધુમાં કહ્યુ કે, હું વાર્તાલાપ દરમિયાન મારી વતનની ભાષામાં વાત કરવા માટે તરત વળી જાઉં છું.હું મારા બેસ્ટ ફ્રેન્ડ્સને પણ ઘણી વાર બબુચક કહી દઉં છું.

3 / 5


મારા ફ્રેન્ડ અને સંબંધીઓ સાથે  ગુજરાતીમાં વાત કરતી વખતે બહુ મજા આવે છે અને તે અન્ય કોઈ સમજી  શકે નહીં.

મારા ફ્રેન્ડ અને સંબંધીઓ સાથે ગુજરાતીમાં વાત કરતી વખતે બહુ મજા આવે છે અને તે અન્ય કોઈ સમજી શકે નહીં.

4 / 5
આમ,વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે સોમા રાઠોડે ની માતૃભાષા ગુજરાતીને આ રીતે યાદ કરી છે.

આમ,વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે સોમા રાઠોડે ની માતૃભાષા ગુજરાતીને આ રીતે યાદ કરી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">