Believe it or not : મૃત્યુ પછી પણ વ્યક્તિના વાળ અને નખ વધે છે, જાણો શું છે કારણ ?
સાદી ભાષામાં સમજીએ તો હૃદયના(Heart ) ધબકારા બંધ થાય ત્યારે મગજના કોષો ઝડપથી મૃત્યુ પામવા લાગે છે, પરંતુ શરીરના કેટલાક કોષો શરીરમાં રહેલા થોડા ઓક્સિજનનો ઉપયોગ કરીને વૃદ્ધિ પામે છે. તેથી નખ અને વાળ થોડા સમય માટે વધે છે.
Latest News Updates
Most Read Stories