AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ડિસેમ્બર પહેલા આ 5 રાશિના જાતકો બનશે ધનવાન! શનિ-રાહુનું ગોચર, ‘ગુરુ’ આપશે રાજા જેવું જીવન – તમારી રાશિ કઈ?

શનિ, રાહુ-કેતુ અને ગુરુ એવા ગ્રહો છે કે, જે 1 વર્ષ કે તેથી વધુ સમયમાં ગોચર કરે છે. વર્ષ 2025 એટલું મહત્વપૂર્ણ વર્ષ છે કે, આ ચાર ગ્રહો ગોચર કરી રહ્યા છે અને એમાંય તેમની સ્થિતિમાં ખાસ ફેરફારો કરી રહ્યા છે.

| Updated on: Aug 18, 2025 | 7:19 PM
Share
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ ગ્રહોનું ગોચર 5 રાશિના લોકો માટે ધન-દોલત, ખ્યાતિ અને ખુશી લાવશે. વર્ષ 2025 ને 8 મહિના પસાર થઈ ગયા છે અને આવનારા 4 મહિના પણ ખૂબ જ ખાસ છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ ગ્રહોનું ગોચર 5 રાશિના લોકો માટે ધન-દોલત, ખ્યાતિ અને ખુશી લાવશે. વર્ષ 2025 ને 8 મહિના પસાર થઈ ગયા છે અને આવનારા 4 મહિના પણ ખૂબ જ ખાસ છે.

1 / 8
ગ્રહોના ગોચરની ગણતરી મુજબ, આ સમય કેટલાક લોકોને આર્થિક લાભ આપી શકે છે. શનિ, રાહુ, કેતુ અને ગુરુના ગોચર પછી હવે શનિ વક્રી થઈ ગયો છે. જણાવી દઈએ કે, ગુરુ આક્રમક રીતે આગળ વધી રહ્યો છે.

ગ્રહોના ગોચરની ગણતરી મુજબ, આ સમય કેટલાક લોકોને આર્થિક લાભ આપી શકે છે. શનિ, રાહુ, કેતુ અને ગુરુના ગોચર પછી હવે શનિ વક્રી થઈ ગયો છે. જણાવી દઈએ કે, ગુરુ આક્રમક રીતે આગળ વધી રહ્યો છે.

2 / 8
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વર્ષ 2025 માં શનિ, રાહુ અને ગુરુના ગોચરનો 12 રાશિઓ તેમજ દેશ-દુનિયા પર ભારે પ્રભાવ પડ્યો હતો. જો કે, શનિ, રાહુ અને ગોચર ગુરુની ચાલ 5 રાશિઓ માટે ખૂબ જ શુભ છે. આ લોકોને 2025ના વર્ષમાં ઘણી સંપત્તિ અને ખ્યાતિ મળશે. વર્ષના અંત સુધીમાં તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી તેઓ ખુશ થશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વર્ષ 2025 માં શનિ, રાહુ અને ગુરુના ગોચરનો 12 રાશિઓ તેમજ દેશ-દુનિયા પર ભારે પ્રભાવ પડ્યો હતો. જો કે, શનિ, રાહુ અને ગોચર ગુરુની ચાલ 5 રાશિઓ માટે ખૂબ જ શુભ છે. આ લોકોને 2025ના વર્ષમાં ઘણી સંપત્તિ અને ખ્યાતિ મળશે. વર્ષના અંત સુધીમાં તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી તેઓ ખુશ થશે.

3 / 8
સિંહ રાશિના લોકો શનિની ઢૈયાના પ્રભાવ હેઠળ છે પરંતુ વર્ષના અંત સુધીમાં પરિસ્થિતિમાં સુધારો થશે. વર્ષના મધ્યમાં પડકારો હોવા છતાં અંત સુધીમાં બધું સારું થઈ જશે. તમને તમારા બાળકો તરફથી ખુશી મળશે અને વૈવાહિક જીવન સારું રહેશે.

સિંહ રાશિના લોકો શનિની ઢૈયાના પ્રભાવ હેઠળ છે પરંતુ વર્ષના અંત સુધીમાં પરિસ્થિતિમાં સુધારો થશે. વર્ષના મધ્યમાં પડકારો હોવા છતાં અંત સુધીમાં બધું સારું થઈ જશે. તમને તમારા બાળકો તરફથી ખુશી મળશે અને વૈવાહિક જીવન સારું રહેશે.

4 / 8
કુંભ રાશિ પર શનિની સાડાસાતીનો આ છેલ્લો તબક્કો છે, જે તમને ઘણા ફાયદા આપશે. તમને નવી નોકરી મળી શકે છે અથવા તો પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળશે તેવી સંભાવના છે. નાણાકીય સમૃદ્ધિમાં વધારો થશે અને તમે નવું કાર્ય શરૂ કરી શકો છો. તમારા સ્વાસ્થ્ય અને બાળકોનું ધ્યાન રાખો. આ વર્ષ તમને ઘણું બધું આપશે.

કુંભ રાશિ પર શનિની સાડાસાતીનો આ છેલ્લો તબક્કો છે, જે તમને ઘણા ફાયદા આપશે. તમને નવી નોકરી મળી શકે છે અથવા તો પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળશે તેવી સંભાવના છે. નાણાકીય સમૃદ્ધિમાં વધારો થશે અને તમે નવું કાર્ય શરૂ કરી શકો છો. તમારા સ્વાસ્થ્ય અને બાળકોનું ધ્યાન રાખો. આ વર્ષ તમને ઘણું બધું આપશે.

5 / 8
મિથુન રાશિના લોકો માટે પણ 2025નું વર્ષ અદભૂત રહેવાનું છે. વર્ષના અંત સુધીમાં આ રાશિના જાતકોને કારકિર્દીમાં ઉન્નતિ મળશે. આ સિવાય આર્થિક પ્રગતિ થશે અને અંગત જીવનમાં ખુશીઓ આવશે. વધુમાં તમે નવી મિલકત ખરીદી શકો છો.

મિથુન રાશિના લોકો માટે પણ 2025નું વર્ષ અદભૂત રહેવાનું છે. વર્ષના અંત સુધીમાં આ રાશિના જાતકોને કારકિર્દીમાં ઉન્નતિ મળશે. આ સિવાય આર્થિક પ્રગતિ થશે અને અંગત જીવનમાં ખુશીઓ આવશે. વધુમાં તમે નવી મિલકત ખરીદી શકો છો.

6 / 8
તુલા રાશિ વર્ષ 2025 ની સૌથી શક્તિશાળી રાશિ છે. ગુરુ આ રાશિના જાતકોને સુખ અને સમૃદ્ધિ આપશે, જ્યારે શનિ-રાહુ મળીને સફળતા આપશે. આ રાશિના જાતકો પોતાની પ્રગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. બીજું કે, ઘરમાં કોઈ ખાસ અને મોટા સમાચાર આવશે, જે તમારી ખુશીને બમણી કરી નાખશે.

તુલા રાશિ વર્ષ 2025 ની સૌથી શક્તિશાળી રાશિ છે. ગુરુ આ રાશિના જાતકોને સુખ અને સમૃદ્ધિ આપશે, જ્યારે શનિ-રાહુ મળીને સફળતા આપશે. આ રાશિના જાતકો પોતાની પ્રગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. બીજું કે, ઘરમાં કોઈ ખાસ અને મોટા સમાચાર આવશે, જે તમારી ખુશીને બમણી કરી નાખશે.

7 / 8
વૃષભ રાશિના જાતકો માટે 2025નું વર્ષ ખૂબ જ શુભ રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે. ઉદ્યોગપતિઓનો વ્યવસાય દૂર દૂર સુધી ફેલાશે. આધ્યાત્મિકતામાં રસ વધશે અને અવિવાહિત લોકો લગ્ન કરશે.

વૃષભ રાશિના જાતકો માટે 2025નું વર્ષ ખૂબ જ શુભ રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે. ઉદ્યોગપતિઓનો વ્યવસાય દૂર દૂર સુધી ફેલાશે. આધ્યાત્મિકતામાં રસ વધશે અને અવિવાહિત લોકો લગ્ન કરશે.

8 / 8

નોંધ: અહીં આપવામાં આવેલો લેખ ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">