ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે તુલસીના બીજ, જાણો તેના જબરદસ્ત ફાયદા

Benefits of Basil Seeds: ધાર્મિક માન્યતાઓને કારણે ભારતમાં તુલસીનું ખુબ મહત્વ છે. ભારતના લગભગ દરેક ઘરોમાં તુલસીનો છોડ જોવા મળશે. આ તુલસીના બીજ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 5:46 PM
ધાર્મિક માન્યતાઓને કારણે ભારતમાં તુલસીનું ખુબ મહત્વ છે. ભારતના લગભગ દરેક ઘરોમાં તુલસીનો છોડ જોવા મળશે. આ તુલસીના બીજ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

ધાર્મિક માન્યતાઓને કારણે ભારતમાં તુલસીનું ખુબ મહત્વ છે. ભારતના લગભગ દરેક ઘરોમાં તુલસીનો છોડ જોવા મળશે. આ તુલસીના બીજ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

1 / 5
તુલસીના બીજમાં અનેક ઔષધીય ગુણો છે. આ બીજમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. તેઓ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

તુલસીના બીજમાં અનેક ઔષધીય ગુણો છે. આ બીજમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. તેઓ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

2 / 5
શરદી અને ઉધરસમાંથી છુટકારો  - તમે તુલસીના બીજને ઉકાળામાં મિક્સ કરીને પણ તેનુ સેવન કરી શકો છો. આ ઉકાળો શરદી અને ઉધરસથી ઝડપથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તે ફેફસામાં એકઠા થયેલા કફને બહાર કાઢવામાં મદદ કરે છે.

શરદી અને ઉધરસમાંથી છુટકારો - તમે તુલસીના બીજને ઉકાળામાં મિક્સ કરીને પણ તેનુ સેવન કરી શકો છો. આ ઉકાળો શરદી અને ઉધરસથી ઝડપથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તે ફેફસામાં એકઠા થયેલા કફને બહાર કાઢવામાં મદદ કરે છે.

3 / 5
પાચનતંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે પાચનને લગતી ઘણી સમસ્યાઓથી બચાવે છે. તે કબજિયાત, અપચો અને ઝાડાને રોકવાનું કામ કરે છે. તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે તુલસીના બીજનું સેવન કરી શકો છો.

પાચનતંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે પાચનને લગતી ઘણી સમસ્યાઓથી બચાવે છે. તે કબજિયાત, અપચો અને ઝાડાને રોકવાનું કામ કરે છે. તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે તુલસીના બીજનું સેવન કરી શકો છો.

4 / 5
વજન ઘટાડવામાં મદદરુપ- તુલસીના બીજમાં ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. આ બીજનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તમને ભૂખ ઓછી લાગશે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તુલસીના બીજને ચામાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.

વજન ઘટાડવામાં મદદરુપ- તુલસીના બીજમાં ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. આ બીજનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તમને ભૂખ ઓછી લાગશે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તુલસીના બીજને ચામાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">