અમદાવાદ કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વડના વૃક્ષો વાવી વડ વન બનાવવામાં આવશે

કોર્પોરેશનનું આયોજન છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 વડવન બનાવવા.

Deepak sen
| Edited By: | Updated on: Apr 14, 2022 | 4:25 PM
કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વડ વન બનાવવામાં આવશે જેની શરૂઆત અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારથી કરવામાં આવી.

કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વડ વન બનાવવામાં આવશે જેની શરૂઆત અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારથી કરવામાં આવી.

1 / 5
સાયન્સસીટી વિસ્તારમાં વડ વન બનાવવામાં આવ્યું જેમાં એક સાથે આજે 75 વડ લગાવવામાં આવ્યા 12 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં 350 વડ લગાવવામાં આવ્યા છે.

સાયન્સસીટી વિસ્તારમાં વડ વન બનાવવામાં આવ્યું જેમાં એક સાથે આજે 75 વડ લગાવવામાં આવ્યા 12 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં 350 વડ લગાવવામાં આવ્યા છે.

2 / 5
કોર્પોરેશનનું આયોજન છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 વડવન બનાવવા.

કોર્પોરેશનનું આયોજન છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 વડવન બનાવવા.

3 / 5
વડવનના પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકોએ હાજરી આપી વડવનમાં વડનું રોપણ કરી શરૂઆત કરી.

વડવનના પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકોએ હાજરી આપી વડવનમાં વડનું રોપણ કરી શરૂઆત કરી.

4 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મહા પંચાયત સંમેલન દરમ્યાન વૈશ્વિક જળ વાયુ પરિવર્તનની માઠી અસરોથી થતા નુકસાનથી બચવા તેમજ પર્યાવરણના જતન માટે ગામ દીઠ 75 વડના વૃક્ષો વાવી ગામે ગામે "વડ વન" બનાવવા જણાવ્યું હતું. જેને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઊજવણી સ્વરૂપે સમગ્ર રાજયમાં 33 જીલ્લામાં 75 જગ્યાએ ગાંધીનગરથી "વડ વન" બનાવવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મહા પંચાયત સંમેલન દરમ્યાન વૈશ્વિક જળ વાયુ પરિવર્તનની માઠી અસરોથી થતા નુકસાનથી બચવા તેમજ પર્યાવરણના જતન માટે ગામ દીઠ 75 વડના વૃક્ષો વાવી ગામે ગામે "વડ વન" બનાવવા જણાવ્યું હતું. જેને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઊજવણી સ્વરૂપે સમગ્ર રાજયમાં 33 જીલ્લામાં 75 જગ્યાએ ગાંધીનગરથી "વડ વન" બનાવવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">