Bank holidays in may 2021 in India : આગામી 17 દિવસમાં 6 દિવસ બેંકો રહેશે બંધ

મે મહિનામાં બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે, જેમાંથી કેટલીક રજાઓ પહેલા જ પસાર થઈ ગઈ છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 13, 2021 | 6:54 PM
File Image

File Image

1 / 6
State Bank of India

State Bank of India

2 / 6
13 મે ના રોજ ઇદ-ઉલ-ફિતર હોવાથી બેંકો બંધ રહેશે. આ દિવસે બેલામપુર, જમ્મુ, કોચ્ચિ, મુંબઇ, નાગપુર, શ્રીનગર અને તિરુવનંતપુરમની બેંકો બંધ રહેશે

13 મે ના રોજ ઇદ-ઉલ-ફિતર હોવાથી બેંકો બંધ રહેશે. આ દિવસે બેલામપુર, જમ્મુ, કોચ્ચિ, મુંબઇ, નાગપુર, શ્રીનગર અને તિરુવનંતપુરમની બેંકો બંધ રહેશે

3 / 6
14 મેના રોજ ભગવાન શ્રી પરશુરામ જયંતી, રમજાન ઈદ, બસાવા જયંતી, અક્ષય તૃતીયા તહેવાર છે. બેલમપુર, જમ્મુ, કોચી, મુંબઇ, નાગપુર, શ્રીનગર, તિરુવનંતપુરમની બેંક શાખાઓ આ દિવસે બંધ રહેશે.

14 મેના રોજ ભગવાન શ્રી પરશુરામ જયંતી, રમજાન ઈદ, બસાવા જયંતી, અક્ષય તૃતીયા તહેવાર છે. બેલમપુર, જમ્મુ, કોચી, મુંબઇ, નાગપુર, શ્રીનગર, તિરુવનંતપુરમની બેંક શાખાઓ આ દિવસે બંધ રહેશે.

4 / 6
આ ઉપરાંત રવિવાર, 16 અને 23 મે ના રોજ રવિવાર અને 22 મી મેના રોજ ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે

આ ઉપરાંત રવિવાર, 16 અને 23 મે ના રોજ રવિવાર અને 22 મી મેના રોજ ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે

5 / 6
26 મે ના રોજ બુદ્ધ પૂર્ણિમા છે. અગરતલા, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, રામપુર, રાંચી, સિમલા અને શ્રીનગરમાં બેંક શાખાઓ આ દિવસે બંધ રહેશે. આ સિવાય 30 મી મેના રોજ રવિવારે બધે બેંકો બંધ રહેશે.

26 મે ના રોજ બુદ્ધ પૂર્ણિમા છે. અગરતલા, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, રામપુર, રાંચી, સિમલા અને શ્રીનગરમાં બેંક શાખાઓ આ દિવસે બંધ રહેશે. આ સિવાય 30 મી મેના રોજ રવિવારે બધે બેંકો બંધ રહેશે.

6 / 6

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">