બેંક ખાતું 10 વર્ષથી બંધ છે? ગભરાશો નહીં, તેને આ રીતે કરો Reactivate

ડોર્મન્ટ બેંક એકાઉન્ટ એટલે કે, જેમાં 10 વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન થયેલું ન હોય. તેને ફરી શરૂ કરવા માટે ગ્રાહકે બેંક શાખામાં જઈને KYC અપડેટ કરાવવું પડે છે અને એક નાનું ટ્રાન્ઝેક્શન કરવું પડે છે.

| Updated on: Nov 15, 2025 | 9:11 PM
4 / 6
RBI એ સ્પષ્ટપણે કહ્યું છે કે, બેંકો 'ડોર્મન્ટ' ખાતા માટે કોઈ શુલ્ક વસૂલ કરી શકતી નથી. જો કે, એકાઉન્ટ ફરીથી એક્ટિવ થયા પછી SMS ચાર્જ, મિનિમમ બેલેન્સ પેનલ્ટી અથવા ચેકબુક ચાર્જ જેવા સર્વિસ શુલ્ક લાગુ થઈ શકે છે. ઘણા ગ્રાહકોના દસ્તાવેજો જૂના થઈ ગયા હોવાથી, મોબાઈલ નંબર બદલાઈ ગયા હોવાથી અથવા સહી મેળ ખાતી ન હોવાથી આ પ્રક્રિયામાં થોડા દિવસો લાગી શકે છે.

RBI એ સ્પષ્ટપણે કહ્યું છે કે, બેંકો 'ડોર્મન્ટ' ખાતા માટે કોઈ શુલ્ક વસૂલ કરી શકતી નથી. જો કે, એકાઉન્ટ ફરીથી એક્ટિવ થયા પછી SMS ચાર્જ, મિનિમમ બેલેન્સ પેનલ્ટી અથવા ચેકબુક ચાર્જ જેવા સર્વિસ શુલ્ક લાગુ થઈ શકે છે. ઘણા ગ્રાહકોના દસ્તાવેજો જૂના થઈ ગયા હોવાથી, મોબાઈલ નંબર બદલાઈ ગયા હોવાથી અથવા સહી મેળ ખાતી ન હોવાથી આ પ્રક્રિયામાં થોડા દિવસો લાગી શકે છે.

5 / 6
જો બેંકે 10 વર્ષ પછી તમારું બેલેન્સ RBI ના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF) માં ટ્રાન્સફર કર્યું હોય, તો પણ તમારા પૈસા સુરક્ષિત રહે છે. એકાઉન્ટ Reactivate થયા બાદ તમે બેંક મારફતે RBI પાસે ક્લેમ કરી શકો છો. આ પ્રક્રિયા સૌથી લાંબી હોય છે, કારણ કે તેમાં તમારા જૂના રેકોર્ડ, સહી અને ઓળખની વિગતવાર તપાસ કરવામાં આવે છે.

જો બેંકે 10 વર્ષ પછી તમારું બેલેન્સ RBI ના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF) માં ટ્રાન્સફર કર્યું હોય, તો પણ તમારા પૈસા સુરક્ષિત રહે છે. એકાઉન્ટ Reactivate થયા બાદ તમે બેંક મારફતે RBI પાસે ક્લેમ કરી શકો છો. આ પ્રક્રિયા સૌથી લાંબી હોય છે, કારણ કે તેમાં તમારા જૂના રેકોર્ડ, સહી અને ઓળખની વિગતવાર તપાસ કરવામાં આવે છે.

6 / 6
RBI ના નિયમો અનુસાર, ડોર્મન્ટ ખાતા માટે ફિઝિકલ વેરિફિકેશન જરૂરી છે. આથી, તમારે શાખાની મુલાકાત લઈને પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.

RBI ના નિયમો અનુસાર, ડોર્મન્ટ ખાતા માટે ફિઝિકલ વેરિફિકેશન જરૂરી છે. આથી, તમારે શાખાની મુલાકાત લઈને પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.