Banaskantha: અંબાજી મંદિરને હજારો ફૂલોથી શણગારવામાં આવ્યુ, જુઓ મનમોહક Photos

રાજ્યભરમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના પગલે ગુજરાતમાં આવેલા તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. તેમજ માતાજી આરાધના કરવા માટે ભક્તો ગરબા પણ રમે છે.નવરાત્રીના પગલે લોકો અંબાજી શક્તિપીઠમાં પણ ભક્તોની કતારો જોવા મળી હતી.આજે સવારથી જ મંદિર પરિસરમાં ભક્તો ઉમટ્યાં હતા. તો આજે આઠમને લઈ અંબાજી મંદિરમાં ફૂલોથી શણગારવામાં આવ્યુ છે.

| Edited By: | Updated on: Oct 22, 2023 | 1:46 PM
4 / 5
યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવે છે. ત્યારે આજે રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિર ની યજ્ઞશાળા મા મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવશે. આ મહા યજ્ઞમાં રાજવી પરિવાર હાજર રહી મહાયજ્ઞ મા આહુતિ આપશે. ત્યાર પછી આ મહાયજ્ઞમાં માઈભક્તો પણ આહુતિ આપી માતાજી નો આશીર્વાદ મેળવશે.

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવે છે. ત્યારે આજે રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિર ની યજ્ઞશાળા મા મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવશે. આ મહા યજ્ઞમાં રાજવી પરિવાર હાજર રહી મહાયજ્ઞ મા આહુતિ આપશે. ત્યાર પછી આ મહાયજ્ઞમાં માઈભક્તો પણ આહુતિ આપી માતાજી નો આશીર્વાદ મેળવશે.

5 / 5
યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવે છે.આજે રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિર ની યજ્ઞશાળામા મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવશે. તેમજ તેમના દ્વારા આ યજ્ઞમાં આહુતિ પણ આપશે. ( વીથ ઈનપુટ - અતુલ ત્રિવેદી )

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવે છે.આજે રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિર ની યજ્ઞશાળામા મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવશે. તેમજ તેમના દ્વારા આ યજ્ઞમાં આહુતિ પણ આપશે. ( વીથ ઈનપુટ - અતુલ ત્રિવેદી )

Published On - 1:24 pm, Sun, 22 October 23