AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: અંબાજી મંદિરને હજારો ફૂલોથી શણગારવામાં આવ્યુ, જુઓ મનમોહક Photos

રાજ્યભરમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના પગલે ગુજરાતમાં આવેલા તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. તેમજ માતાજી આરાધના કરવા માટે ભક્તો ગરબા પણ રમે છે.નવરાત્રીના પગલે લોકો અંબાજી શક્તિપીઠમાં પણ ભક્તોની કતારો જોવા મળી હતી.આજે સવારથી જ મંદિર પરિસરમાં ભક્તો ઉમટ્યાં હતા. તો આજે આઠમને લઈ અંબાજી મંદિરમાં ફૂલોથી શણગારવામાં આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 1:46 PM
Share
આઠમના ને લઈને આજે અંબાજી મંદિર ને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિર, ચાચર ચોક,ભટજી મહારાજ ની ગાદી, શક્તિ દ્વાર  ફૂલો થી શણગારવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ ભક્તોનો મોટો ઘસારો અંબાજી મંદિરમાં જોવા મળી રહ્યો છે.

આઠમના ને લઈને આજે અંબાજી મંદિર ને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિર, ચાચર ચોક,ભટજી મહારાજ ની ગાદી, શક્તિ દ્વાર ફૂલો થી શણગારવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ ભક્તોનો મોટો ઘસારો અંબાજી મંદિરમાં જોવા મળી રહ્યો છે.

1 / 5
અંબાજી મંદિર મા પ્રવેશવા ની રેલીગ સહિત માતાજીનો ચાચર ચોક માઇ ભક્તો થી ઉભરાઈ રહ્યો છે.તો સાથે સાથે જ્ય અંબેનો નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યુ હતુ.ફોટામાં જોવા મળે છે કે મંદિરને કેદારનાથ મંદિર જેવુ જ શણગારવામાં આવ્યુ છે.

અંબાજી મંદિર મા પ્રવેશવા ની રેલીગ સહિત માતાજીનો ચાચર ચોક માઇ ભક્તો થી ઉભરાઈ રહ્યો છે.તો સાથે સાથે જ્ય અંબેનો નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યુ હતુ.ફોટામાં જોવા મળે છે કે મંદિરને કેદારનાથ મંદિર જેવુ જ શણગારવામાં આવ્યુ છે.

2 / 5
 આજે આઠમને લઈ અંબાજી મંદિરમાં ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. અંબાજી મંદિર તેમજ ચાચર ચોક,ભટજી મહારાજની ગાદી આ ઉપરાંત શક્તિ દ્વાર ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. મળતી માહિતી અનુસાર આ ફૂલો ખાસ નાસિકથી મગાવવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી જ ભક્તોનો મોટો ઘસારો મંદિરમાં જોવા મળ્યો હતો. જય અંબેના નાદ સાથે ભક્તોની કતારો જોવા મળી હતી.

આજે આઠમને લઈ અંબાજી મંદિરમાં ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. અંબાજી મંદિર તેમજ ચાચર ચોક,ભટજી મહારાજની ગાદી આ ઉપરાંત શક્તિ દ્વાર ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. મળતી માહિતી અનુસાર આ ફૂલો ખાસ નાસિકથી મગાવવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી જ ભક્તોનો મોટો ઘસારો મંદિરમાં જોવા મળ્યો હતો. જય અંબેના નાદ સાથે ભક્તોની કતારો જોવા મળી હતી.

3 / 5
યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવે છે. ત્યારે આજે રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિર ની યજ્ઞશાળા મા મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવશે. આ મહા યજ્ઞમાં રાજવી પરિવાર હાજર રહી મહાયજ્ઞ મા આહુતિ આપશે. ત્યાર પછી આ મહાયજ્ઞમાં માઈભક્તો પણ આહુતિ આપી માતાજી નો આશીર્વાદ મેળવશે.

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવે છે. ત્યારે આજે રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિર ની યજ્ઞશાળા મા મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવશે. આ મહા યજ્ઞમાં રાજવી પરિવાર હાજર રહી મહાયજ્ઞ મા આહુતિ આપશે. ત્યાર પછી આ મહાયજ્ઞમાં માઈભક્તો પણ આહુતિ આપી માતાજી નો આશીર્વાદ મેળવશે.

4 / 5
યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવે છે.આજે રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિર ની યજ્ઞશાળામા મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવશે. તેમજ તેમના દ્વારા આ યજ્ઞમાં આહુતિ પણ આપશે. ( વીથ ઈનપુટ - અતુલ ત્રિવેદી )

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવે છે.આજે રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિર ની યજ્ઞશાળામા મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવશે. તેમજ તેમના દ્વારા આ યજ્ઞમાં આહુતિ પણ આપશે. ( વીથ ઈનપુટ - અતુલ ત્રિવેદી )

5 / 5
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">