ઈન્ટરનેટ પર છવાઈ Balika Vadhuની Anandi ઉર્ફે Avika Gor

'બાલિકા વધુ' અભિનેત્રી અવિકા ગૌર (આનંદી) એ બિકીનીમાં પોતાનો ફોટો શેર કર્યો છે, જે હાલમાં ઇન્ટરનેટની હેડલાઇન્સમાં છે

ઈન્ટરનેટ પર છવાઈ Balika Vadhuની Anandi ઉર્ફે Avika Gor
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:14 PM

‘બાલિકા વધુ’ અભિનેત્રી અવિકા ગૌર (આનંદી) એ બિકીનીમાં પોતાનો ફોટો શેર કર્યો છે, જે હાલમાં ઇન્ટરનેટની હેડલાઇન્સમાં છે. અવિકા તાજેતરમાં જ તેનું વજન ઘટાડવાના કારણે ચર્ચામાં આવી છે. હવે તેણે તેના વેકેશનની નવીનતમ તસવીર શેર કરી છે.

અવિકાએ તેની તાજેતરની સહેલગાહની એક ખૂબ જ શાનદાર તસવીર શેર કરી છે, જેમાં તે ટુ પીસ બ્લુ બિકિનીમાં ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે. આ સમયે, અવિકા ફરી એકવાર તેની આ તસવીરને કારણે સમાચારોમાં છે. આ તસવીર શેર કરતી વખતે અવિકાએ કેપ્શનમાં કંઇ લખ્યું નથી. આ પોસ્ટ સાથે તેણે ફક્ત એક સૂર્યમુખીના ફૂલ ઇમોજી બનાવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

તમને જણાવી દઈએ કે અવિકાએ ચાઇલ્ડ એક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તાજેતરમાં જ, અવિકાએ તેના વજન ઘટાડવાનો એક વાત પણ શેર કરી હતી. તેણે કહ્યું હતું કે થોડા સમય પહેલા સુધી તેને લાગ્યું હતું કે તે બેસ્ટ શેપમાં નથી અને તે પછી તેણે સખત મહેનત શરુ કરી હતી. અવિકાએ હમણાના કેટલાક મહિનાઓમાં 13 કિલો વજન ઘટાડ્યું છે.

View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

અવિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર વજન ઘટાડવાની વાત વિગતવાર જણાવી હતી. અવિકા લગભગ એક વર્ષ પહેલા પોતાના વજનથી પરેશાન હતી. આ વાત જાતે ઇન્સ્ટાગ્રામ પર લખતી વખતે ‘આનંદી’ એ કહ્યું, ‘મને યાદ છે, લગભગ એક વર્ષ પહેલા, એક રાતે મેં પોતાને અરીસામાં જોઈને રડી હતી. હું જેવી દેખાઈ રહી હતી, તે મને સારું લાગ્યું નહીં. ‘

View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

અવિકાએ કહ્યું, ‘જાડા હાથ, પગ અને જાડુ પેટ. મેં આની તદ્દન અવગણના કરી હતી. તે કેટલાક રોગ (Thyroid,PCOD) ને કારણે થયું હોત, તો ચાલત કારણ કે તે મારા નિયંત્રણની બહાર હોત, પરંતુ તે એટલા માટે હતું કારણ કે હું ગમે ત્યારે કંઈ પણ ખાતી હતી.

‘આનંદીએ’ કહ્યું, ‘હું ખાતી હતી, પણ હું ક્યારેય કસરત ન કરતી. આપણા શરીરને સારી સંભાળની જરૂર છે, પરંતુ મેં તેની ક્યારેય કદ્ર કરી નથી. પરિણામ એ આવ્યું કે મને જે રીતે દેખાવાનું શરૂ થયું તે મને ગમતું નહી. આ બાબતો કહેતી વખતે અવિકાએ એમ પણ કહ્યું કે હું મારી જાતનો જજ કરતી અને પોતાને ખરાબ ફિલ કરતી રહેતી.

View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

આખરે એક દિવસ એવો આવ્યો, જ્યારે અવિકાએ પોતાને માટે તે બધામાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું. રાતોરાત કંઈ બદલાયું નહીં. અવિકાએ યોગ્ય વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે આ એવી વસ્તુઓ છે જેના પર તેમને ગર્વ થાય, જેમ કે નૃત્ય કરવાનું. આ સાથે, અવિકાએ ખાવા પીવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને યોગ્ય વસ્તુ ખાવાનો પ્રયત્ન કર્યો. અવિકાએ કહ્યું, ‘હું સારુ જમવાનું પ્રયત્ન કરતી અને વર્કઆઉટ પણ શરૂ કર્યું. આ માર્ગમાં ઘણા અવરોધો આવ્યા, પરંતુ તે જરૂરી હતું કે હું બંધ ન કરું. મારા પોતાના લોકો સતત મને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરતા હતા. ‘

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">