Aravalli: શામળાજી મંદિરના ગર્ભગૃહના દરવાજા સોનાથી મઢવામાં આવ્યા, સુવર્ણજડીત દ્વાર પર કૃષ્ણના અવતાર કંડારાયા, જુઓ તસ્વીરો

 

| Updated on: May 14, 2022 | 12:47 PM
અરવલ્લી (Aravalli) જિલ્લામાં શામળાજી (Shamlaji Tample) માં આવેલ ભગવાન વિષ્ણુનુ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આદીવાસી સમાજને શામળીયા ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા છે. પૌરાણિક મંદિરનો વિકાસ પણ રાજ્ય સરકાર દ્વારા પ્રવાસ સ્થળને લઈ કરવામાં આવ્યો છે. મંદિરમાં પણ ટ્ર્સ્ટ દ્વારા ભગવાનનો રુઆબ વધુને વધુ સુંદર લાગે એ માટેના પ્રયાસો કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહના દરવાજાઓને સોનાથી મઢવામાં આવ્યા છે.

અરવલ્લી (Aravalli) જિલ્લામાં શામળાજી (Shamlaji Tample) માં આવેલ ભગવાન વિષ્ણુનુ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આદીવાસી સમાજને શામળીયા ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા છે. પૌરાણિક મંદિરનો વિકાસ પણ રાજ્ય સરકાર દ્વારા પ્રવાસ સ્થળને લઈ કરવામાં આવ્યો છે. મંદિરમાં પણ ટ્ર્સ્ટ દ્વારા ભગવાનનો રુઆબ વધુને વધુ સુંદર લાગે એ માટેના પ્રયાસો કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહના દરવાજાઓને સોનાથી મઢવામાં આવ્યા છે.

1 / 6
શામળાજી મંદિરના ગર્ભગૃહના દરવાજાઓને સોનાના પતરાં વડે કલાત્મક રીતે મઢવામાં આવ્યા છે. આ પહેલા અહીં ચાંદીથી મઢેલા દરવાજા શોભી રહ્યા હતા. જેને બદલે હવે સોના જડીત દરવાજા લગાવવામાં આવ્યા છે.

શામળાજી મંદિરના ગર્ભગૃહના દરવાજાઓને સોનાના પતરાં વડે કલાત્મક રીતે મઢવામાં આવ્યા છે. આ પહેલા અહીં ચાંદીથી મઢેલા દરવાજા શોભી રહ્યા હતા. જેને બદલે હવે સોના જડીત દરવાજા લગાવવામાં આવ્યા છે.

2 / 6
સુવર્ણ જડીત નવા દરવાજામાં ભગવાનના જુદા જુદા અવતારોના ચિત્રોને ઉપસાવવામાં આવ્યા છે. જેના થી દરવાજામાં ભગવાનના અવતારના દર્શન અહીં શકશે. કલગી, નૃસિંહ ભગવાન, વામન જેવા અવતારોની છબી ઉપસાવવામાં આવી છે.

સુવર્ણ જડીત નવા દરવાજામાં ભગવાનના જુદા જુદા અવતારોના ચિત્રોને ઉપસાવવામાં આવ્યા છે. જેના થી દરવાજામાં ભગવાનના અવતારના દર્શન અહીં શકશે. કલગી, નૃસિંહ ભગવાન, વામન જેવા અવતારોની છબી ઉપસાવવામાં આવી છે.

3 / 6
અમદાવાદના એક દાતા દ્વારા સુવર્ણ દાન મંદિરના દરવાજાને મઢવા માટે આપવામાં આવ્યુ હતુ. જેમની આ ગુપ્ત ભેટને સ્વિકારીને મંદિર દ્વારા સુંદર દરવાજા મઢવામાં આવ્યા હતા. જે માટે રુપિયા સાત લાખ રુપિયાની કિંમતના સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અમદાવાદના એક દાતા દ્વારા સુવર્ણ દાન મંદિરના દરવાજાને મઢવા માટે આપવામાં આવ્યુ હતુ. જેમની આ ગુપ્ત ભેટને સ્વિકારીને મંદિર દ્વારા સુંદર દરવાજા મઢવામાં આવ્યા હતા. જે માટે રુપિયા સાત લાખ રુપિયાની કિંમતના સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

4 / 6
શામળાજી મંદિરમાં ભગવાનને આ પહેલા થોડાક સમય અગાઉ જ સુંદર હીરાજડીત સુવર્ણ મુગટ ભગવાનને સજાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભગવાના ચહેરા પર કિંમતી ડાયમંડ પણ ટીકાના રુપમાં જડવામાં આવ્યો હતો.

શામળાજી મંદિરમાં ભગવાનને આ પહેલા થોડાક સમય અગાઉ જ સુંદર હીરાજડીત સુવર્ણ મુગટ ભગવાનને સજાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભગવાના ચહેરા પર કિંમતી ડાયમંડ પણ ટીકાના રુપમાં જડવામાં આવ્યો હતો.

5 / 6
પૌરાણિક શામળાજી મંદિર કલાત્મક સુંદર સ્થાપત્ય ધરાવે છે. મંદિરમાં 130 સેન્ટીમીટર જેટલી ઉંચી ચતુર્ભૂજ વિષ્ણુ પ્રતિમા આવેલ છે.  આ મંદિરને દશમી થી અગિયારમી સદીમાં નિર્માણ કરવામાં આવ્યુ હોવાનુ માનવામાં આવે છે. તેમજ મંદિરનુ બાંધકામ ચૌલુક્ય શૈલી જોવા મળે છે. મંદિરનો તોરણવાળો પ્રવેશ દ્વાર ધરાવે છે. મંદિરનો જિર્ણોદ્ધાર 1762 ની સાલમાં થયેલાનુ તામ્ર લેખ પર થી જણાયેલુ છે.

પૌરાણિક શામળાજી મંદિર કલાત્મક સુંદર સ્થાપત્ય ધરાવે છે. મંદિરમાં 130 સેન્ટીમીટર જેટલી ઉંચી ચતુર્ભૂજ વિષ્ણુ પ્રતિમા આવેલ છે. આ મંદિરને દશમી થી અગિયારમી સદીમાં નિર્માણ કરવામાં આવ્યુ હોવાનુ માનવામાં આવે છે. તેમજ મંદિરનુ બાંધકામ ચૌલુક્ય શૈલી જોવા મળે છે. મંદિરનો તોરણવાળો પ્રવેશ દ્વાર ધરાવે છે. મંદિરનો જિર્ણોદ્ધાર 1762 ની સાલમાં થયેલાનુ તામ્ર લેખ પર થી જણાયેલુ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">