નવાપુરા બહુચર માતાજીના અન્નકૂટના કરો દર્શન, માગશર સુદ બીજે નવાપુરામાં રસ-રોટલીની નાત જમાડવામાં આવી
નવાપુરામાં બહુચર માતાજીના મંદિરમાં દર વર્ષે માગશર સુદ બીજના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે બહુચર માતાજીના મંદિરમાં વિશાળ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ચાલો જાણીએ બહુચર માતાજીના અન્નકૂટની વર્ષો જૂની માન્યતા અને પરંપરા વિશે.
Latest News Updates
Most Read Stories