છ કરોડ રૂપિયાની ચલણીનોટ અને સોના-ચાંદીથી કરાયો માતાના દરબારમાં ભવ્ય શણગાર, જુઓ PHOTOS
આંધ્રપ્રદેશના (Andhra Pradesh) 135 વર્ષ જૂના વાસવી કન્યાકા પરમેશ્વરી મંદિરની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે, જ્યાં માતાના ભવ્ય દરબારને 6 કિલો સોનું, 3 કિલો ચાંદી અને 6 કરોડ રૂપિયાના ચલણથી શણગારવામાં આવ્યું હતું.
Latest News Updates
Most Read Stories