અમદાવાદ: ઐતિહાસિક અને પ્રથમ હેરિટેજ સિટીના 611માં જન્મદિવસની ઉજવણી, મેયર સહિતના પદાધિકારીઓએ કરી ઉજવણી

ઐતિહાસિક અને પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદના 611માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. મેયર સહિતના પદાધિકારીઓએ ધામધૂમથી અમદાવાદના જન્મદિવસની ઉજવણી કરી.

Hiren Joshi
| Edited By: | Updated on: Feb 26, 2022 | 8:38 PM
600 વર્ષ કરતાં પણ વધુ વર્ષોનો ભવ્ય ઇતિહાસ ધરાવતા સાબરમતી નદીના બે કાંઠે વહેંચાયેલા અમદાવાદનો આજે જન્મદિવસ. કહેવાય છે કે અહમદશાહ બાદશાહ અમદાવાદનો પાયો નાંખ્યો હતો. ત્યારે અનેક મુશ્કેલીઓ આવી હતી અને તેનું સમાધાન માણેક નાથ બાબાએ આપ્યું હતું અને ત્યારબાદ માણેકનાથની સાથે મળીને હાલના એલિસ બ્રિજ પાસે અમદાવાદની પ્રથમ ઈંટ મૂકવામાં આવી. આજે માણેક બુરજ તરીકે ઓળખાય છે.

600 વર્ષ કરતાં પણ વધુ વર્ષોનો ભવ્ય ઇતિહાસ ધરાવતા સાબરમતી નદીના બે કાંઠે વહેંચાયેલા અમદાવાદનો આજે જન્મદિવસ. કહેવાય છે કે અહમદશાહ બાદશાહ અમદાવાદનો પાયો નાંખ્યો હતો. ત્યારે અનેક મુશ્કેલીઓ આવી હતી અને તેનું સમાધાન માણેક નાથ બાબાએ આપ્યું હતું અને ત્યારબાદ માણેકનાથની સાથે મળીને હાલના એલિસ બ્રિજ પાસે અમદાવાદની પ્રથમ ઈંટ મૂકવામાં આવી. આજે માણેક બુરજ તરીકે ઓળખાય છે.

1 / 5
ઐતિહાસિક અને પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદના 611માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. મેયર સહિતના પદાધિકારીઓએ ધામધૂમથી અમદાવાદના જન્મદિવસની ઉજવણી કરી. આજે જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી માણેકનાથની સમાધિ પર મેયર અને માણેકનાથજીના તેરમા વંશજ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવી હતી.

ઐતિહાસિક અને પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદના 611માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. મેયર સહિતના પદાધિકારીઓએ ધામધૂમથી અમદાવાદના જન્મદિવસની ઉજવણી કરી. આજે જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી માણેકનાથની સમાધિ પર મેયર અને માણેકનાથજીના તેરમા વંશજ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવી હતી.

2 / 5
અમદાવાદનો આજે 611મો સ્થાપના દિવસ. માણેકનાથની સમાધિ પર 13મી પેઢી પૂજન કર્યું. દર વર્ષે માણેકચોક ખાતે માણેકબાવાની સમાધિએ પૂજન થાય છે. અમદાવાદ મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે પૂજન કર્યુ.

અમદાવાદનો આજે 611મો સ્થાપના દિવસ. માણેકનાથની સમાધિ પર 13મી પેઢી પૂજન કર્યું. દર વર્ષે માણેકચોક ખાતે માણેકબાવાની સમાધિએ પૂજન થાય છે. અમદાવાદ મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે પૂજન કર્યુ.

3 / 5
માણેકનાથજીની સમાધિ પર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તમામ મહાનુભાવો માણેક બુરજ ખાતે શહેરના પ્રથમ નાગરિક કિરીટ પરમારની સાથે સાથે અમદાવાદ શહેરના તમામ લોકોએ પૂજા-અર્ચના કર્યા બાદ શહેરની સુખ અને શાંતિની પ્રાર્થના કરી.

માણેકનાથજીની સમાધિ પર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તમામ મહાનુભાવો માણેક બુરજ ખાતે શહેરના પ્રથમ નાગરિક કિરીટ પરમારની સાથે સાથે અમદાવાદ શહેરના તમામ લોકોએ પૂજા-અર્ચના કર્યા બાદ શહેરની સુખ અને શાંતિની પ્રાર્થના કરી.

4 / 5
તમામ લોકોએ પૂજા-અર્ચના કર્યા બાદ શહેરની સુખ અને શાંતિની પ્રાર્થના કરી.

તમામ લોકોએ પૂજા-અર્ચના કર્યા બાદ શહેરની સુખ અને શાંતિની પ્રાર્થના કરી.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">