Ahmedabad: નવરંગપુરા વિસ્તારમાં આવેલું 62 વર્ષ જૂનું સરદાર પટેલ સ્ટેડિયમ જર્જરિત, ઈવેન્ટ માટે બંધ કરવાનો લેવાયો નિર્ણય
અમદાવાદ (Ahmedabad) શહેરના નવરંગપુરા (Navrangpura) વિસ્તારમાં આવેલું 62 વર્ષ જુનું સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar patel stadium) જર્જરિત (Dilapidated) થઈ ગયું છે. જેને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમને ઇવેન્ટ માટે બંધ કરવાનો નિર્ણય એએમસી (AMC) દ્વારા કરવામાં આવ્યો છે.સ્ટેડિયમનું સ્ટ્રક્ચર જોખમી હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
Latest News Updates
Most Read Stories