Ahmedabad: કોતરપુર વોટર પ્લાન્ટનું 26 માર્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરાશે લોકાર્પણ
કોતરપુર વોટર પ્લાન્ટની વાત કરીએ તો તેની કુલ ક્ષમતા 850 એમએલડી ક્ષમતા છે. જેમાં 300 એમએલડીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના 300 એમએલડીના પ્લાન્ટનું લોકાર્પણ 26 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે.
Latest News Updates
Most Read Stories