Ahmedabad: સોલા સિવિલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું ગૃહપ્રધાાન અમિત શાહે કર્યુ લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સોલા સિવિલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરાવ્યુ હતુ

Deepak sen
| Edited By: | Updated on: Mar 26, 2022 | 6:42 PM
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સોલા સિવિલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરાવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી  નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સોલા સિવિલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરાવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા.

1 / 5
ઓડિયોલોજી  એન્ડ સ્પિચ લેંગ્વેજ કોલેજ સોલા સિવિલમાં શરૂ થશે, આ કોલેજમાં દર વર્ષે  હાલ 20 વિદ્યાર્થીને એડમિશન મળશે. વિનામુલ્યે 12 સાયન્સ પછી વિદ્યાર્થી ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગવેજનો કોર્ષ કરી શકશે કાન નાક ગળાના વિભાગ હેઠળ કોર્ષ થશે. આ પેરામેડિકલ કોર્ષ 3 વર્ષનો રહેશે, બાદમાં વિદ્યાર્થીએ 1 વર્ષની ઈન્ટર્નશીપ કરવી પડશે. આ કોર્ષ થકી જન્મજાત બહેરાશ અલ્ઝાઈમર્સ ડિઝીઝ અથવા પેરાલિસીસની સારવાર કોમ્પ્યુટરરાઈઝ સોફ્ટવેર દ્વારા નિદાન કરતા શીખશે.

ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગ્વેજ કોલેજ સોલા સિવિલમાં શરૂ થશે, આ કોલેજમાં દર વર્ષે હાલ 20 વિદ્યાર્થીને એડમિશન મળશે. વિનામુલ્યે 12 સાયન્સ પછી વિદ્યાર્થી ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગવેજનો કોર્ષ કરી શકશે કાન નાક ગળાના વિભાગ હેઠળ કોર્ષ થશે. આ પેરામેડિકલ કોર્ષ 3 વર્ષનો રહેશે, બાદમાં વિદ્યાર્થીએ 1 વર્ષની ઈન્ટર્નશીપ કરવી પડશે. આ કોર્ષ થકી જન્મજાત બહેરાશ અલ્ઝાઈમર્સ ડિઝીઝ અથવા પેરાલિસીસની સારવાર કોમ્પ્યુટરરાઈઝ સોફ્ટવેર દ્વારા નિદાન કરતા શીખશે.

2 / 5
સોલા સિવિલમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી નિમિષા સુથાર સહિતના પ્રધાનો અને અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.આહાર કેન્દ્રમાં દર્દીના પરિવારજનોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે. સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી દર્દીના પરિજનો આ કેન્દ્રમાં ભોજન લઈ શકશે.

સોલા સિવિલમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી નિમિષા સુથાર સહિતના પ્રધાનો અને અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.આહાર કેન્દ્રમાં દર્દીના પરિવારજનોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે. સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી દર્દીના પરિજનો આ કેન્દ્રમાં ભોજન લઈ શકશે.

3 / 5
 જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાનો પ્રારંભ,અમિત શાહે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટેની ભોજન વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો છે.આહાર કેન્દ્રમા દર્દીના પરિવાર જનોને નિશુલ્ક આહાર આપવામાં આવશે.

જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાનો પ્રારંભ,અમિત શાહે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટેની ભોજન વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો છે.આહાર કેન્દ્રમા દર્દીના પરિવાર જનોને નિશુલ્ક આહાર આપવામાં આવશે.

4 / 5
સોલા વિવિલમાં આહાર કેન્દ્રમાં 1000 કરતા વધુ દર્દીઓને પૌષ્ટિક ભોજનનો મળશે લાભ. ( Photos By- Deepak Sen, Edited By- Omprakash Sharma)

સોલા વિવિલમાં આહાર કેન્દ્રમાં 1000 કરતા વધુ દર્દીઓને પૌષ્ટિક ભોજનનો મળશે લાભ. ( Photos By- Deepak Sen, Edited By- Omprakash Sharma)

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">