Rathyatra 2022 : બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ નીકળ્યા નગરચર્યાએ, ‘જય રણછોડ માખણચોર’ના ગુંજ્યા નાદ
ભગવાન જગન્નાથજીના (Rathyatra 2022) પૂજન અર્ચન કરીને ભગવાનના રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.
Latest News Updates
Most Read Stories