Lata Mangeshkar: નાસિક બાદ લતા મંગેશકરના અસ્થિ મુંબઈમાં પધરાવવામાં આવ્યા, જાણો કેમ ?
ગાયિકા લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરીએ નિધન થયુ હતુ. તેમના નિધનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. લતા મંગેશકર ભારતના સ્વર કોકિલા તરીકે જાણીતા હતા, જેમના ગીતો આજે પણ દરેકના દિલમાં છે.
Latest News Updates
Most Read Stories