તમારા ચહેરા પર ચોમાસામાં નહીં થાય ખીલ, બસ ના કરતા આ વસ્તુઓનું સેવન

Monsoon skin care : ચોમાસામાં ખોટી વસ્તુઓનું સેવન તમારા સ્વાસ્થ્યને જ નહીં તમારી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. ત્વચા પર ખીલ થઈ શકે છે. તેથી ચોમાસામાં આ ખોરાકથી અંતર રાખો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 8:07 AM
ચોમાસાની ઋતુ રાહતની સાથે સાથે અનેક મુશ્કેલીઓ પણ લઈને આવ છે. આ ઋતુમાં ત્વચાને લગતા અનેક રોગો થઈ શકે છે. ચોમાસામાં ખોટી વસ્તુઓનું સેવન તમારા સ્વાસ્થ્યને જ નહીં તમારી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. ત્વચા પર ખીલ પણ થઈ શકે છે. તેથી ચોમાસામાં કેટલાક ખોરાકથી અંતર રાખો.

ચોમાસાની ઋતુ રાહતની સાથે સાથે અનેક મુશ્કેલીઓ પણ લઈને આવ છે. આ ઋતુમાં ત્વચાને લગતા અનેક રોગો થઈ શકે છે. ચોમાસામાં ખોટી વસ્તુઓનું સેવન તમારા સ્વાસ્થ્યને જ નહીં તમારી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. ત્વચા પર ખીલ પણ થઈ શકે છે. તેથી ચોમાસામાં કેટલાક ખોરાકથી અંતર રાખો.

1 / 5
જંક ફૂડ : બહારનું જંક ફૂડ આમ પણ જીવનશૈલી માટે ફાયદાકારક હોતુ નથી. ચોમાસામાં તેના વધારે પડતા સેવનથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.

જંક ફૂડ : બહારનું જંક ફૂડ આમ પણ જીવનશૈલી માટે ફાયદાકારક હોતુ નથી. ચોમાસામાં તેના વધારે પડતા સેવનથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.

2 / 5
દૂધ: દૂધ અને તેની બનાવટોમાં વધુ ચરબી હોય છે, જે ત્વચામાં વધારાનું તેલ બનાવવાનું કારણ બને છે. તમારે ચોમાસામાં ચરબીયુક્ત દૂધ અથવા તેનાથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

દૂધ: દૂધ અને તેની બનાવટોમાં વધુ ચરબી હોય છે, જે ત્વચામાં વધારાનું તેલ બનાવવાનું કારણ બને છે. તમારે ચોમાસામાં ચરબીયુક્ત દૂધ અથવા તેનાથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

3 / 5
ફ્રાઈડ ફૂડ: મોટાભાગના લોકો ચોમાસામાં વરસાદ પડતાં જ પકોડા ખાવા અને તેની સાથે ચા પીવાનું પસંદ કરે છે. આવા તળેલા ખોરાક ભલે સ્વાદિષ્ટ લાગે, પરંતુ તેમાં રહેલું તેલ પેટ અને ત્વચા બંનેને નુકસાન પહોંચાડે છે.

ફ્રાઈડ ફૂડ: મોટાભાગના લોકો ચોમાસામાં વરસાદ પડતાં જ પકોડા ખાવા અને તેની સાથે ચા પીવાનું પસંદ કરે છે. આવા તળેલા ખોરાક ભલે સ્વાદિષ્ટ લાગે, પરંતુ તેમાં રહેલું તેલ પેટ અને ત્વચા બંનેને નુકસાન પહોંચાડે છે.

4 / 5
પાલક: ભલે પાલક આયર્ન જેવા ઘણા પોષક તત્વોનો ભરપૂર સ્ત્રોત છે, પરંતુ ચોમાસામાં તેના વધુ પડતા સેવનથી ત્વચા પર ખીલની સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતોના મતે આ તેમાં હાજર આયોડિનને કારણે થતુ હોય છે.

પાલક: ભલે પાલક આયર્ન જેવા ઘણા પોષક તત્વોનો ભરપૂર સ્ત્રોત છે, પરંતુ ચોમાસામાં તેના વધુ પડતા સેવનથી ત્વચા પર ખીલની સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતોના મતે આ તેમાં હાજર આયોડિનને કારણે થતુ હોય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">