આકસ્મિક તણાવ અને બર્નઆઉટ, આ આદતથી તમારું માનસિક સ્વાસ્થ્ય આવી શકે છે ખતરામાં

તમારા જીવનના અલગ- અલગ મુકામે મળતા લોકો તમારા માનસિક અને શારીરિક એમ બંન્ને તબક્કે અસર પહોંચાડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 12:57 PM
1) તણાવ અને બર્નઆઉટ એ વર્કપ્લેસ પર જોવા મળતી આજની સોથી ગંભીર સમસ્યાઓમાંની એક ગણાય છે. જેમાંથી આગળ જતા એન્ગઝાયટી અને ડિપ્રેશન પણ થઇ શકે છે.

1) તણાવ અને બર્નઆઉટ એ વર્કપ્લેસ પર જોવા મળતી આજની સોથી ગંભીર સમસ્યાઓમાંની એક ગણાય છે. જેમાંથી આગળ જતા એન્ગઝાયટી અને ડિપ્રેશન પણ થઇ શકે છે.

1 / 6
2) હાલમાં જોવા મળતું વર્ક ફ્રોમ હોમ પણ આ તણાવ માટે જવાબદાર છે. પર્સનલ અને પ્રોફેશનલ જીવન વચ્ચે જયારે બેલેન્સ ન જણાય ત્યારે બર્નઆઉટ થાય છે.

2) હાલમાં જોવા મળતું વર્ક ફ્રોમ હોમ પણ આ તણાવ માટે જવાબદાર છે. પર્સનલ અને પ્રોફેશનલ જીવન વચ્ચે જયારે બેલેન્સ ન જણાય ત્યારે બર્નઆઉટ થાય છે.

2 / 6
3) સમયના અભાવના લીઘે પણ લોકોમાં તણાવ વઘી રહયો છે. બ્રેક ટાઇમ મેનેજ ન થવાથી કામનું ભારણ વઘવાથી સ્ટ્રેસ સતત વઘતો જાય છે.

3) સમયના અભાવના લીઘે પણ લોકોમાં તણાવ વઘી રહયો છે. બ્રેક ટાઇમ મેનેજ ન થવાથી કામનું ભારણ વઘવાથી સ્ટ્રેસ સતત વઘતો જાય છે.

3 / 6
4) ઓછી ઉંઘના લીઘે પણ તણાવ વઘે છે. દરરોજ 6 થી 8 કલાકની ઉંઘ ફરજીયાત છે. ઓછી ઉંઘના કારણે તમારા મગજની કાર્યશકિત ઘટી જાય છે, અને યાદશકિતમાં પણ ઘટાડો થાય છે.

4) ઓછી ઉંઘના લીઘે પણ તણાવ વઘે છે. દરરોજ 6 થી 8 કલાકની ઉંઘ ફરજીયાત છે. ઓછી ઉંઘના કારણે તમારા મગજની કાર્યશકિત ઘટી જાય છે, અને યાદશકિતમાં પણ ઘટાડો થાય છે.

4 / 6
5) તમે જો કોઇ કામ પરાણે કરો છો તો બેશક તણાવ વઘવાનો જ છે. મોટાભાગના લોકો તેમને ન ગમતું કામ પરાણે કરે છે, અને બીજાની દેખાદેખી કરે છે. ત્યારે પણ બર્નઆઉટ અને તણાવ થઇ શકે છે.

5) તમે જો કોઇ કામ પરાણે કરો છો તો બેશક તણાવ વઘવાનો જ છે. મોટાભાગના લોકો તેમને ન ગમતું કામ પરાણે કરે છે, અને બીજાની દેખાદેખી કરે છે. ત્યારે પણ બર્નઆઉટ અને તણાવ થઇ શકે છે.

5 / 6
6) કામ કરવા માટે અપરાધભાવથી પ્રેરિત બનવું પણ તણાવ ઉત્પન કરે છે. દરેક માટે પ્રેરિત અને મહેનતુ બનવું એ હંમેશા આદર્શ પરિસ્થિતિ માનવામાં આવે છે. જો કે, આને જો અપરાધ કે તમારા ભૂતકાળ સાથે કંઈ લેવાદેવા હોય, તો તે બર્નઆઉટ અને તણાવ તરફ દોરી શકે છે.

6) કામ કરવા માટે અપરાધભાવથી પ્રેરિત બનવું પણ તણાવ ઉત્પન કરે છે. દરેક માટે પ્રેરિત અને મહેનતુ બનવું એ હંમેશા આદર્શ પરિસ્થિતિ માનવામાં આવે છે. જો કે, આને જો અપરાધ કે તમારા ભૂતકાળ સાથે કંઈ લેવાદેવા હોય, તો તે બર્નઆઉટ અને તણાવ તરફ દોરી શકે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">