Photos: ભારે હિમવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટથી 40 જેટલી ફ્લાઇટ્સ રદ, જુઓ તસવીર

9 જાન્યુઆરીથી કાશ્મીરના હવામાનમાં સુધારો થવાની સંભાવના છે. હાલમાં, શ્રીનગર-જમ્મુ અને શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રાફિક પણ ઠપ થઈ ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 9:32 PM
જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે શનિવારે શ્રીનગર એરપોર્ટથી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે સવારથી જ ફ્લાઈટ ઑપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટના રનવે અને પાર્કિંગ વિસ્તારમાં સતત બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે શ્રીનગર એરપોર્ટ પરથી ઓપરેટ થતા તમામ 40 વિમાનો રદ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને 600 મીટરથી ઓછી થઈ ગઈ છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે શનિવારે શ્રીનગર એરપોર્ટથી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે સવારથી જ ફ્લાઈટ ઑપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટના રનવે અને પાર્કિંગ વિસ્તારમાં સતત બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે શ્રીનગર એરપોર્ટ પરથી ઓપરેટ થતા તમામ 40 વિમાનો રદ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને 600 મીટરથી ઓછી થઈ ગઈ છે.

1 / 6
સતત હિમવર્ષાના કારણે હવાઈ અને માર્ગ વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે. કાશ્મીર ખીણ અને જમ્મુના મોટાભાગના પર્વતીય વિસ્તારોમાં શુક્રવારથી બરફ પડી રહ્યો છે, જ્યારે જમ્મુમાં વરસાદ ચાલુ છે.
શ્રીનગરના હવામાન કેન્દ્રે રેડ વોર્નિંગ જાહેર કરી છે અને લોકોને પહાડી વિસ્તારોમાં ન જવા જણાવ્યું છે.

સતત હિમવર્ષાના કારણે હવાઈ અને માર્ગ વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે. કાશ્મીર ખીણ અને જમ્મુના મોટાભાગના પર્વતીય વિસ્તારોમાં શુક્રવારથી બરફ પડી રહ્યો છે, જ્યારે જમ્મુમાં વરસાદ ચાલુ છે. શ્રીનગરના હવામાન કેન્દ્રે રેડ વોર્નિંગ જાહેર કરી છે અને લોકોને પહાડી વિસ્તારોમાં ન જવા જણાવ્યું છે.

2 / 6
9 જાન્યુઆરીથી કાશ્મીરના હવામાનમાં સુધારો થવાની સંભાવના છે. દરમિયાન, શ્રીનગર-જમ્મુ અને શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રાફિક પણ ઠપ થઈ ગયો છે. રેલવે ટ્રેક પર બરફ જમા થવાને કારણે ઉત્તર રેલવેએ બારામુલ્લા-બનિહાલ ટ્રેન સેવા સ્થગિત કરી દીધી છે.

9 જાન્યુઆરીથી કાશ્મીરના હવામાનમાં સુધારો થવાની સંભાવના છે. દરમિયાન, શ્રીનગર-જમ્મુ અને શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રાફિક પણ ઠપ થઈ ગયો છે. રેલવે ટ્રેક પર બરફ જમા થવાને કારણે ઉત્તર રેલવેએ બારામુલ્લા-બનિહાલ ટ્રેન સેવા સ્થગિત કરી દીધી છે.

3 / 6
પ્રશાસને કાશ્મીરના બરફથી ઢંકાયેલા પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરી છે. અધિકારીએ કહ્યું કે ખીણના પહાડી જિલ્લાઓ અને ચિનાબ ક્ષેત્રમાં રહેતા લોકોને બિનજરૂરી જોખમ ન લેવાની સલાહ આપવામાં આવી છે.

પ્રશાસને કાશ્મીરના બરફથી ઢંકાયેલા પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરી છે. અધિકારીએ કહ્યું કે ખીણના પહાડી જિલ્લાઓ અને ચિનાબ ક્ષેત્રમાં રહેતા લોકોને બિનજરૂરી જોખમ ન લેવાની સલાહ આપવામાં આવી છે.

4 / 6
શુક્રવારે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.5 ડિગ્રી સેલ્સિયસ અને પહેલગામમાં માઈનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

શુક્રવારે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.5 ડિગ્રી સેલ્સિયસ અને પહેલગામમાં માઈનસ 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

5 / 6
કાશ્મીરમાં 21 ડિસેમ્બરથી 'ચિલ્લઇ કલાં'નો 40 દિવસનો સમયગાળો શરૂ થયો હતો. આ સમયગાળા દરમિયાન, પ્રદેશમાં તીવ્ર ઠંડીનો અનુભવ થાય છે અને તાપમાનમાં પણ ઘટાડો નોંધાય છે, જેના કારણે અહીંનું પ્રખ્યાત દાલ સરોવર તેમજ ખીણના ઘણા ભાગોમાં પાણી પુરવઠાની લાઈનો સહિતના જળાશયો સ્થિર થઈ જાય છે.

કાશ્મીરમાં 21 ડિસેમ્બરથી 'ચિલ્લઇ કલાં'નો 40 દિવસનો સમયગાળો શરૂ થયો હતો. આ સમયગાળા દરમિયાન, પ્રદેશમાં તીવ્ર ઠંડીનો અનુભવ થાય છે અને તાપમાનમાં પણ ઘટાડો નોંધાય છે, જેના કારણે અહીંનું પ્રખ્યાત દાલ સરોવર તેમજ ખીણના ઘણા ભાગોમાં પાણી પુરવઠાની લાઈનો સહિતના જળાશયો સ્થિર થઈ જાય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">