Russia Ukraine War: 19 દિવસથી તબાહી મચાવી રહ્યું છે રશિયા, જાણો યુક્રેને અત્યાર સુધી શું-શું ગુમાવ્યું?

UN અનુસાર 10 માર્ચ સુધીમાં યુક્રેનમાં 549 લોકોના મોત થયા છે અને 957 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંખ્યામાં 26 બાળકો પણ સામેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 5:10 PM
રશિયા લાંબા સમયથી યુક્રેન પર આક્રમક રહ્યું છે. 18 દિવસમાં રશિયાએ યુક્રેનમાં અનેક ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. યુક્રેનમાં થયેલા વિનાશને લઈને રશિયા અને સંયુક્ત રાષ્ટ્રના અલગ-અલગ દાવા અને અહેવાલો છે. આવી સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે રશિયાએ યુક્રેનમાં અત્યાર સુધી કેટલી તબાહી મચાવી છે, જેના પછી તમે સમજી શકશો કે રશિયાના હુમલાની યુક્રેન પર કેટલી અસર થઈ છે.

રશિયા લાંબા સમયથી યુક્રેન પર આક્રમક રહ્યું છે. 18 દિવસમાં રશિયાએ યુક્રેનમાં અનેક ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. યુક્રેનમાં થયેલા વિનાશને લઈને રશિયા અને સંયુક્ત રાષ્ટ્રના અલગ-અલગ દાવા અને અહેવાલો છે. આવી સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે રશિયાએ યુક્રેનમાં અત્યાર સુધી કેટલી તબાહી મચાવી છે, જેના પછી તમે સમજી શકશો કે રશિયાના હુમલાની યુક્રેન પર કેટલી અસર થઈ છે.

1 / 5
તાજેતરમાં જ રશિયાએ દાવો કર્યો છે કે રશિયન સેનાએ અત્યાર સુધીમાં યુક્રેનના 3,687 મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કર્યા છે. આ સાથે યુક્રેને 3,500થી વધુ સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા છે.

તાજેતરમાં જ રશિયાએ દાવો કર્યો છે કે રશિયન સેનાએ અત્યાર સુધીમાં યુક્રેનના 3,687 મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કર્યા છે. આ સાથે યુક્રેને 3,500થી વધુ સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા છે.

2 / 5
UN અનુસાર 10 માર્ચ સુધીમાં યુક્રેનમાં 549 લોકોના મોત થયા છે અને 957 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંખ્યામાં 26 બાળકો પણ સામેલ છે. યુક્રેનમાં સૌથી વધુ વિનાશ ડોનેટ્સક અને લુહાન્સ્કમાં થયો છે.

UN અનુસાર 10 માર્ચ સુધીમાં યુક્રેનમાં 549 લોકોના મોત થયા છે અને 957 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંખ્યામાં 26 બાળકો પણ સામેલ છે. યુક્રેનમાં સૌથી વધુ વિનાશ ડોનેટ્સક અને લુહાન્સ્કમાં થયો છે.

3 / 5
આ સિવાય 2000થી 4000 યુક્રેનિયન આર્મી, નેશનલ ગાર્ડ અને વોલેન્ટિયર ફોર્સના જવાનો પણ માર્યા ગયા છે. જો કે રશિયન સેના માટે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેના લગભગ 5,000 સૈનિકો માર્યા ગયા છે.

આ સિવાય 2000થી 4000 યુક્રેનિયન આર્મી, નેશનલ ગાર્ડ અને વોલેન્ટિયર ફોર્સના જવાનો પણ માર્યા ગયા છે. જો કે રશિયન સેના માટે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેના લગભગ 5,000 સૈનિકો માર્યા ગયા છે.

4 / 5
આ યુદ્ધને કારણે 25 લાખથી વધુ લોકો યુક્રેન છોડીને ગયા છે અને યુક્રેન છોડીને બહાર જઈ રહ્યા છે. આમાં 15 લાખ લોકો પોલેન્ડ ગયા છે. આ સિવાય હંગેરી, સ્લોવાકિયા, મોલડોવા ગયા છે. ( Edited By- Kunjan Shukal)

આ યુદ્ધને કારણે 25 લાખથી વધુ લોકો યુક્રેન છોડીને ગયા છે અને યુક્રેન છોડીને બહાર જઈ રહ્યા છે. આમાં 15 લાખ લોકો પોલેન્ડ ગયા છે. આ સિવાય હંગેરી, સ્લોવાકિયા, મોલડોવા ગયા છે. ( Edited By- Kunjan Shukal)

5 / 5

Latest News Updates

Follow Us:
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">