નર્મદાના ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં દારુથી અભિષેક ! ધારાસભ્યની હાજરીમાં અભિષેક બાદ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં સવાલ ઉઠાવ્યા
નર્મદાના ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં દારુથી અભિષેક કરવામાં આવ્યો. અબીલ ગુલાલની જગ્યાએ ખાખરાના પાનમાં દારુ લઇ નેતાઓ દ્વારા દારુથી અભિષેક કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ પણ દારુથી અભિષેક કર્યો, આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતી વસાવા પણ ઉપસ્થિત હતા. જો કે આ મામલે સાંસદ મનસુખ વસાવાએ પણ સોશિયલ મીડિયામાં […]
નર્મદાના ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં દારુથી અભિષેક કરવામાં આવ્યો. અબીલ ગુલાલની જગ્યાએ ખાખરાના પાનમાં દારુ લઇ નેતાઓ દ્વારા દારુથી અભિષેક કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ પણ દારુથી અભિષેક કર્યો, આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતી વસાવા પણ ઉપસ્થિત હતા. જો કે આ મામલે સાંસદ મનસુખ વસાવાએ પણ સોશિયલ મીડિયામાં સવાલ ઉઠાવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો