કારગિલના યુદ્ધે બદલી આ ગામની કિસ્મત, ભારતે મુક્ત કરાવ્યું પાકિસ્તાન પાસેથી કાશ્મીરનું આ ગામ

દેશમાં સરહદો ઘણી વખત સારી હોય તો પછી ઘણી વખત ખરાબ હોય છે, સારી એટલે કે સરહદો એક દેશને તેની ઓળખ આપે છે અને ખરાબ એટલે કે આ સરહદો લોકોને એકબીજામાં વહેંચે છે.

કારગિલના યુદ્ધે બદલી આ ગામની કિસ્મત, ભારતે મુક્ત કરાવ્યું પાકિસ્તાન પાસેથી કાશ્મીરનું આ ગામ
Turtuk Village Ladakh
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 24, 2021 | 11:43 PM

દેશમાં સરહદો ઘણી વખત સારી હોય તો પછી ઘણી વખત ખરાબ હોય છે, સારી એટલે કે સરહદો એક દેશને તેની ઓળખ આપે છે અને ખરાબ એટલે કે આ સરહદો લોકોને એકબીજામાં વહેંચે છે. વિભાજનના દુ:ખને ભારતથી વધારે કોણ જાણી શકે. આ વિભાજનથી પોતાના દેશવાસીઓને પારકા બનાવી દીધા હતા. વિશ્વગુરુ તરીકે ઓળખાતા હિન્દુસ્તાન બે ભાગમાં વહેંચાઈ ગયું. એક તરફ ભારતીય અને બીજી તરફ પાકિસ્તાન.

વિભાજન પછી ઘણી જગ્યાઓ એવી હતી જ્યાં બંને દેશો પોત-પોતાનો દાવો કરી રહ્યા હતા. આ દાવામાં એક જમ્મુ-કાશ્મીરના બાલ્તિસ્તાન ક્ષેત્રનું તુરતુક (Turtuk) ગામ હતું. જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું, તે સમયે આ ગામ પાકિસ્તાનમાં હતું. સરહદ પર હોવાથી અહીં બહારના લોકોને આવવા પર પ્રતિબંધ હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કારગિલ યુદ્ધ પછી ભારતમાં સામેલ

અહીંના લોકો બહારની દુનિયાથી સંપૂર્ણ રીતે સંપર્ક વિહોણા હતા, પરંતુ 1971ના યુદ્ધમાં જ્યારે પાકિસ્તાનનો પરાજય થયો, ત્યારે આ ગામ પાકિસ્તાનના હાથમાંથી નીકળીને ભારત સાથે જોડાયું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઝઘડાનો ભોગ ઘણા વર્ષોથી અસ્પષ્ટતાનો શિકાર હતો. જો કે એક સમય હતો, જ્યારે આ ક્ષેત્ર પ્રખ્યાત સિલ્ક રોડ સાથે જોડાયેલું હતું. જ્યાંથી ભારત, ચીન, રોમ અને પર્સિયામાં વેપાર થતો હતો.

અહીંના લોકો ઈન્ડો-આર્યન છે

આ ગામ બૌદ્ધ ગઢ લદ્દાખમાં આવેલું છે, પરંતુ અહીંની મોટાભાગની વસ્તી મુસ્લિમ સમુદાયની છે. એવું કહેવાય છે કે તેઓ ઈન્ડો-આર્યનોના વંશજ છે. મૂળરૂપે અહીંના લોકો બાલ્તી ભાષા બોલે છે. આ વિસ્તાર કારાકોરમ પર્વતોથી ઘેરાયેલ છે. અહીં, દૂર-દૂર સુધી જ્યાં દેખો ત્યાં પર્વતો જ પર્વતો દેખાય છે.

આ ગામ પ્રવાસીઓની પહેલી પસંદ છે

70 વર્ષ પહેલાં ભારત આઝાદ થયું હતું, પરંતુ કારગિલ યુદ્ધ પછી તુરતુક ભારતનો ભાગ બનવામાં સક્ષમ થયું. ભારતમાં જોડાયા પછી અહીં કેટલાક રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલો બનાવવામાં આવી છે, પરંતુ આ ગામ હજી સંપૂર્ણ વિકસિત નથી. એક સમય એવો હતો, જ્યારે તુરતુક (Turtuk)ના લોકો ક્યાંય જતા ન હતા, ન તો કોઈ અહીં આવતું હતું. પરંતુ હવે તુરતુક (Turtuk) પ્રવાસીઓની પહેલી પસંદ બની ગઈ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">