મેડિટેશનથી શરીર અને મગજમાં બદલાવ થાય છે, જાણો શું કહે છે અભ્યાસ

મેડિટેશન હૃદયથી મન સુધી આરામ આપે છે અને તેની અસર શરીર પર સ્પષ્ટપણે દેખાય છે. જાણો, મેડિટેશન કર્યા પછી શરીરના કયા ભાગોમાં શું ફેરફાર થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 2:31 PM
મેડિટેશન કરવાથી મનને આરામ મળે છે અને તેની અસર શરીર પર સ્પષ્ટપણે જોવા મળે છે. મેડિટેશન દરમિયાન હૃદયથી મગજમાં કેટલો ફેરફાર થાય છે તે સમજવા માટે ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે. સંશોધનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે. સાયન્સ ફોકસના અહેવાલ મુજબ, મેડિટેશન મગજ પર ઘણી રીતે અસર કરે છે જેનાથી વ્યક્તિ હળવાશ અનુભવે છે.

મેડિટેશન કરવાથી મનને આરામ મળે છે અને તેની અસર શરીર પર સ્પષ્ટપણે જોવા મળે છે. મેડિટેશન દરમિયાન હૃદયથી મગજમાં કેટલો ફેરફાર થાય છે તે સમજવા માટે ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે. સંશોધનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે. સાયન્સ ફોકસના અહેવાલ મુજબ, મેડિટેશન મગજ પર ઘણી રીતે અસર કરે છે જેનાથી વ્યક્તિ હળવાશ અનુભવે છે.

1 / 5
હૃદય પર મેડિટેશનની અસર જાણવા માટે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં એ વાત સામે આવી છે કે નિયમિત મેડિટેશન કરવાથી બ્લડ પ્રેશર વધે છે. આવા લોકો જે હાઈ બીપીની ફરિયાદ કરતા હોય તેઓ ધ્યાન કરવાથી રાહત મેળવી શકે છે. આ સાથે ગુસ્સો પણ ઓછો થાય છે.

હૃદય પર મેડિટેશનની અસર જાણવા માટે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં એ વાત સામે આવી છે કે નિયમિત મેડિટેશન કરવાથી બ્લડ પ્રેશર વધે છે. આવા લોકો જે હાઈ બીપીની ફરિયાદ કરતા હોય તેઓ ધ્યાન કરવાથી રાહત મેળવી શકે છે. આ સાથે ગુસ્સો પણ ઓછો થાય છે.

2 / 5
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મગજમાં એક એવો ભાગ છે જે લાગણીઓ, ડર અને ગુસ્સાને નિયંત્રિત કરે છે. જ્યારે વ્યક્તિ મેડિટેશન કરે છે ત્યારે આ ભાગ ઓછો સક્રિય રહે છે. પરિણામે, તણાવ અને ચિંતામાં ઘટાડો થાય છે. મેડિટેશન નિયમિતપણે કરવાથી તણાવ અને બેચેનીનું જોખમ ઓછું થાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મગજમાં એક એવો ભાગ છે જે લાગણીઓ, ડર અને ગુસ્સાને નિયંત્રિત કરે છે. જ્યારે વ્યક્તિ મેડિટેશન કરે છે ત્યારે આ ભાગ ઓછો સક્રિય રહે છે. પરિણામે, તણાવ અને ચિંતામાં ઘટાડો થાય છે. મેડિટેશન નિયમિતપણે કરવાથી તણાવ અને બેચેનીનું જોખમ ઓછું થાય છે.

3 / 5
મેડિટેશનની અસર પેટ પર પણ જોવા મળે છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે મેડિટેશન કરવાથી પેટ સંબંધિત ઘણા રોગો જેમ કે અલ્સેરેટિવ કોલાઈટિસમાં સુધારો જોવા મળે છે. રિસર્ચ રિપોર્ટ્સ કહે છે કે મેડિટેશનથી શરીરમાં તણાવ પેદા કરતા હોર્મોન્સ ઓછા થાય છે. પરિણામે, તેની અસર શરીર પર સ્પષ્ટપણે જોવા મળે છે.

મેડિટેશનની અસર પેટ પર પણ જોવા મળે છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે મેડિટેશન કરવાથી પેટ સંબંધિત ઘણા રોગો જેમ કે અલ્સેરેટિવ કોલાઈટિસમાં સુધારો જોવા મળે છે. રિસર્ચ રિપોર્ટ્સ કહે છે કે મેડિટેશનથી શરીરમાં તણાવ પેદા કરતા હોર્મોન્સ ઓછા થાય છે. પરિણામે, તેની અસર શરીર પર સ્પષ્ટપણે જોવા મળે છે.

4 / 5
મેડિટેશનની અસર દુખાવા પર પણ જોવા મળી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેડિટેશન કર્યા પછી સ્નાયુઓ આરામ કરે છે. પરિણામે દુખાવામાં ઘટાડો થાય છે. તેથી પેઈન કિલર લેવાથી પણ બચી શકાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે. આ ઉપરાંત, શારીરિક ઇજાઓમાં રિકવરી ઝડપથી થાય છે.

મેડિટેશનની અસર દુખાવા પર પણ જોવા મળી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેડિટેશન કર્યા પછી સ્નાયુઓ આરામ કરે છે. પરિણામે દુખાવામાં ઘટાડો થાય છે. તેથી પેઈન કિલર લેવાથી પણ બચી શકાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે. આ ઉપરાંત, શારીરિક ઇજાઓમાં રિકવરી ઝડપથી થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">