શું કોરોનાથી પણ આવી શકે છે અંધાપો? કોરોનાથી થઈ જાવ સાવધાન, એક ભૂલ અને દ્રષ્ટી ગુમાવી શકો છો

કોરોના બાબતે રહેજો ગંભીર.તમે સૌ-કોઇ જાણો છો કે, કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવ લીધા છે. પણ, કદાચ તમને ખબર નહીં હોય કે કોરોનાથી આંખોની દ્રષ્ટિ પણ ગુમાવવી પડી શકે છે. આ ચોંકાવનારી વાત સામે આવી છે આંખોના તબીબો પાસેથી. રાજયમાં આંખોના નિષ્ણાત તબીબો પાસે એવા ઘણા કેસ આવ્યા છે. જેમાં કોરોના વાઈરસના સંક્રમણ […]

શું કોરોનાથી પણ આવી શકે છે અંધાપો? કોરોનાથી થઈ જાવ સાવધાન, એક ભૂલ અને દ્રષ્ટી ગુમાવી શકો છો
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 29, 2020 | 3:48 PM

કોરોના બાબતે રહેજો ગંભીર.તમે સૌ-કોઇ જાણો છો કે, કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવ લીધા છે. પણ, કદાચ તમને ખબર નહીં હોય કે કોરોનાથી આંખોની દ્રષ્ટિ પણ ગુમાવવી પડી શકે છે. આ ચોંકાવનારી વાત સામે આવી છે આંખોના તબીબો પાસેથી. રાજયમાં આંખોના નિષ્ણાત તબીબો પાસે એવા ઘણા કેસ આવ્યા છે. જેમાં કોરોના વાઈરસના સંક્રમણ બાદ સ્વસ્થ થયેલા દર્દીઓને સંપૂર્ણ દેખાવાનું બંધ થઇ ગયું હોય અથવા, આંખોની રોશની 50 ટકાથી વધારે ગુમાવી શક્યા હોય. કોરોના વાયરસ બાબતે આ અંત્યત ગંભીર અને ચોંકાવનારું તથ્ય છે. સૌથી પહેલા જૂન મહિનામાં આવા કેસ તબીબો પાસે આવ્યા હતા. જોકે, તે સમયે કોરોના અને આંખોની દ્રષ્ટિ ગુમાવવાને કોઇ કો-રિલેશન છેકે નહીં તે બાબતે કોઇ સ્પષ્ટીકરણ થયું ન હતું.પરંતુ એ પછી એક જ મહિનામાં આવા કેસ ઉપરાછાપરી સામે આવ્યા હતા. ત્યારે તબીબોને સમજાયું કે કોરોના વાઈરસ આંખોને પણ ગંભીર નુક્સાન પહોંચાડી રહ્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">