‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ બાદ આ બનશે દેશનું બીજું સૌથી મોટું સ્ટેચ્યૂ!

ભારતમાં બનવા જઈ રહ્યું છે દેશનું પહેલું ‘શિવજીનું’ સૌથી મોટી સ્ટેચ્યૂ.શિવજીની આ પ્રતિમા નાથદ્વારામાં બનવા જઈ રહી છે. નાથદ્વારા અત્યાર સુધી ભગવાન શ્રીનાથજીના મંદિર માટે જાણીતું છે ત્યાં હવે શિવજીની પ્રતિમા બનશે. આ સ્ટેચ્યૂ વિશ્વનું ચોથું સૌથી ઊંચુ સ્ટેટચૂ કહેવામાં આવશે જેની ઊંચાઈ 351 ફીટ હશે અને માર્ચ 2019 માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે . Construction […]

'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' બાદ આ બનશે દેશનું બીજું સૌથી મોટું સ્ટેચ્યૂ!
Follow Us:
Bhavisha Makhijani
| Edited By: | Updated on: Jan 16, 2021 | 1:05 PM

ભારતમાં બનવા જઈ રહ્યું છે દેશનું પહેલું ‘શિવજીનું’ સૌથી મોટી સ્ટેચ્યૂ.શિવજીની આ પ્રતિમા નાથદ્વારામાં બનવા જઈ રહી છે. નાથદ્વારા અત્યાર સુધી ભગવાન શ્રીનાથજીના મંદિર માટે જાણીતું છે ત્યાં હવે શિવજીની પ્રતિમા બનશે. આ સ્ટેચ્યૂ વિશ્વનું ચોથું સૌથી ઊંચુ સ્ટેટચૂ કહેવામાં આવશે જેની ઊંચાઈ 351 ફીટ હશે અને માર્ચ 2019 માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે .

Construction of Shiv Murti

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

અત્યાર સુધીમાં સ્ટેચ્યૂનું 85% કામ પૂરું થઇ ગયું છે અને આવતા વર્ષે લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. સ્ટેટચૂ ઓફ યુનિટી, સ્પ્રિંગ ટેમ્પલ, Laykyun Setkyar પછી આ વિશ્વનું ચોથું સૌથી ઊંચુ સ્ટેચ્યૂ બનશે. જેનું નિર્માણ મિરાજ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ પ્રતિમા માત્ર કોંક્રિટ અને સિમેન્ટથી બનાવામાં આવી છે.

સ્ટેચ્યૂના નિર્માણ માટે 750 કામદારો કામ કરી રહ્યા છે. એટલું જ નિર્માણનું કામ 4 વર્ષથી ચાલે છે. આ મૂતિની ખાસ વાત એ છે કે તેનાથી 20 km દૂર આવેલા કાંકરોલી ફ્લાયઓવરથી પણ સ્ટેચ્યૂ જોઈ શકાશે.

World’s fourth tallest statue

શું છે વિશેષતા ?

સ્ટીલ:- 3000 ટન પ્રતિમાનું વજન 30 હજાર ટન ત્રિશૂલની લંબાઈ 315 ફૂટ મહાદેવનો ચહેરો 60 ફૂટ ઊંચો ગરદનની ઊંચાઈ 275 ફૂટ ખભાની ઊંચાઈ 160 ફૂટ પગથી ઘૂંટણની ઊંચાઈ 150 ફૂટ આસન 110 ફૂટ

ALSO READ: અંતરિક્ષમાંથી જુઓ કેવો છે ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’નો નજારો

આ મૂર્તિ બનવા માટેનું મુખ્ય કારણ મુસાફરોની અવરજવર માટે પણ ગણાય છે, શ્રીનાથજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે અને આ કારણને જોતા આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે લોકો મંદિર જોડે શિવજીની મૂર્તિ અને સાથે બનવેલા બગીચા અને સિનેમાઘરની મુલાકાત પણ લઇ શકશે.

મૂર્તિ બનવવાનું કામ 18 ઓગસ્ટ 2012ના શરૂ થયું હતું. તે સમયના રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂ. મોરારી બાપુ દ્વારા ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. મૂર્તિ એવી રીતે બનવવામાં આવી છે કે આ મૂર્તિ શિવજીની બધી મુર્તિઓથી અલગ હશે જેમાં, શિવજીનું મનમોહક દેખાવ જોવા મળશે.

[yop_poll id=53]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ whtsapp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">