શ્રમિકોની વાપસી સાથે જ સુરતમાં વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 12 દિવસમાં 3 હજાર કેસ વધ્યા

સુરત શહેરમાં છેલ્લા 12 જ દિવસમાં કોરોનાના 3 હજાર કેસ વધ્યા છે. કોરોનાના કેસ વધવા માટે  લોકો માસ્ક ધારણ ના કરતા હોવાનું તેમજ વતનથી પરત ફરી રહેલા શ્રમિકોને હાલ તો  જવાબદાર માનવામાં આવે છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવાઈ રહ્યાં છે. પરંતુ પ્રજાજનો દ્વારા પુરતો સહકાર મળતો […]

શ્રમિકોની વાપસી સાથે જ સુરતમાં વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 12 દિવસમાં 3 હજાર કેસ વધ્યા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 8:00 PM

સુરત શહેરમાં છેલ્લા 12 જ દિવસમાં કોરોનાના 3 હજાર કેસ વધ્યા છે. કોરોનાના કેસ વધવા માટે  લોકો માસ્ક ધારણ ના કરતા હોવાનું તેમજ વતનથી પરત ફરી રહેલા શ્રમિકોને હાલ તો  જવાબદાર માનવામાં આવે છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવાઈ રહ્યાં છે. પરંતુ પ્રજાજનો દ્વારા પુરતો સહકાર મળતો ના હોવાથી દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. With the return of workers, the number of corona cases has increased in Surat, 3 thousand cases have increased in the last 12 days

 છેલ્લા 12 દિવસમાં જ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં અધધ 3 હજાર જેટલો વધારો થયો છે. આંકડા પ્રમાણે જોવા જઈએ તો.

27 ઓગષ્ટે 20,055 દર્દીઓ હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

1 સપ્ટેમ્બરે 21215 દર્દીઓ નોંધાયા.

5 સપ્ટેમ્બરે 22310 દર્દીઓ વધ્યા.

8 સપ્ટેમ્બરે 23,113 દર્દીઓ નોંધાયા.

હાલ સૌથી વધારે કેસો અઠવા વિસ્તારમાં છે. જ્યાં શિક્ષિત વર્ગ હોવા છતાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. કોરોનાની મારક શક્તિ ભલે ઘટી હોય પણ સાવચેતી રાખવાની તેટલી જ જરૂરી છે. સુરતમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 2402 છે. જ્યારે શહેર જિલ્લા મળીને કુલ 851 દર્દીઓનું કોરોનામાં મોત થયું છે. સુરતમાં રિકવરી રેટ 87.5 % થયો છે.

આ પણ વાંચોઃકોરોના માટે માસ્ક એ જ વેકસિન, સુરત મ્યુ, કમિશનરે લોકોને ચેતવ્યા, ગાઈડલાઈનનુ પાલન નહી કરો તો કોરોનાનું સંક્રમણ વધશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">