ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 580 નવા કોરોના કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 30 હજારને પાર

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 580 નવા દર્દીઓ નોંંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 532 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 18 લોકોના મોત થયા છે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં ગુજરાતમાં કુલ 3,51,179 ટેસ્ટ કરવામાં આવ્યા છે. With 580 new cases reported today, number of total […]

ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 580 નવા કોરોના કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 30 હજારને પાર
તસવીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:11 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 580 નવા દર્દીઓ નોંંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 532 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 18 લોકોના મોત થયા છે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં ગુજરાતમાં કુલ 3,51,179 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વિશ્વના અનેક દેશ ભારતની પડખે આવીને ચીનને ખોખરુ કરવા તૈયાર

ગુજરાતમાં કોરોના વાઈરસના લીધે કુલ 1,772 લોકોએ ગુમાવ્યો જીવ

Corona Virus Daily Case Update Gujarat State

રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કેસમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી.  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 18 લોકોના મોત થયા છે. આમ રાજ્યમાં કોરોના વાઈરસથી અત્યારસુધીમાં 1,772 લોકોનો જીવ ગયો છે.  કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ અત્યારસુધીમાં 22038 દર્દીને રજા આપવામાં આવી છે. છેલ્લાં 24 કલાકની કોરોના વાઈરસની સ્થિતિ પર નજર કરીએ તો એક્ટિવ કેસની સંખ્યા 6,348 નોંધાઈ છે. આ કેસમાં 61 દર્દીને વેન્ટિલટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 6278 દર્દીની તબિયત સ્થિર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

With 580 new cases reported today number of total coronavirus cases crosses 30,000 mark in Gujarat

રાજ્યમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસ 30 હજારને પાર

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા વધીને 30,158 થઈ ગઈ છે.  જ્યારે અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસ 20058 નોંધાયા છે. આમ સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંંધાયા છે. અમદાવાદમાં કોરોના વાઈરસના લીધે 1398 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">