કોરોના અંગે ગુજરાતની કામગીરીને WHOએ વખાણી
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા અને કોરોના પોઝીટીવ દર્દીઓને સાજા કરવા કરેલ કામગીરી જાણવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુજરાતની કામગીરીને બિરદાવી હતી. ખાસ કરીને ધનવંતરી રથનો અભિગમ વખાણવામાં આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ, ગુજરાતે કોરોના બાબતે કરેલ કામગીરી અન્ય દેશ અને પ્રદેશો સાથે આપ લે […]
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા અને કોરોના પોઝીટીવ દર્દીઓને સાજા કરવા કરેલ કામગીરી જાણવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુજરાતની કામગીરીને બિરદાવી હતી. ખાસ કરીને ધનવંતરી રથનો અભિગમ વખાણવામાં આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ, ગુજરાતે કોરોના બાબતે કરેલ કામગીરી અન્ય દેશ અને પ્રદેશો સાથે આપ લે કરવાની વાત કરી હતી.
આ પણ વાંચોઃતાપીના પાણી વિયર કમ કોઝવે ઉપર ફરી વળ્યા, નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો