2007માં એવુ તો શું થયું હતું કે સ્વામિનારાણ મંદિર ગઢડાના સ્વામી અને પાર્ષદની પોલીસે અટકાયત કરવી પડી હતી, જાણો
ગઢડા ગોપીનાથજી મંદિરના સ્વામીની પોલીસે કરેલી અટકાયત બાદ તેમને જામીન પર મુક્ત કરાયા છે. એસ.પી સ્વામી, કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી તથા પાર્ષદ મૌલિક ભગતની પોલીસે જૂના ગુના હેઠળ ધરપકડ કરી હતી ગઢડા ગોપીનાથજી મંદિરના સ્વામીની પોલીસે કરેલી અટકાયત બાદ તેમને જામીન પર મુક્ત કરાયા છે. એસ.પી સ્વામી, કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી તથા પાર્ષદ મૌલિક ભગતની પોલીસે જૂના […]
ગઢડા ગોપીનાથજી મંદિરના સ્વામીની પોલીસે કરેલી અટકાયત બાદ તેમને જામીન પર મુક્ત કરાયા છે. એસ.પી સ્વામી, કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી તથા પાર્ષદ મૌલિક ભગતની પોલીસે જૂના ગુના હેઠળ ધરપકડ કરી હતી
ગઢડા ગોપીનાથજી મંદિરના સ્વામીની પોલીસે કરેલી અટકાયત બાદ તેમને જામીન પર મુક્ત કરાયા છે. એસ.પી સ્વામી, કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી તથા પાર્ષદ મૌલિક ભગતની પોલીસે જૂના ગુના હેઠળ ધરપકડ કરી હતી. જે બાદ તેમને એક્જીક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યા તેમના જામીન મંજૂર થયા હતા.
મહત્વનું છે કે આગામી 5 મી મેના દિવસે મંદિરની ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે કલમ 151 હેઠળ અટકાયત કરી હતી. વર્ષ 2007માં ગઢડા ગોપીનાથજી મંદિર તેમજ અક્ષર પુરસોત્તમ મંદિરના દિવાલ મામલે વિવાદ વકર્યો હતો. અને સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે આગામી 5 મી મેના રોજ કોઈ અરાજક્તા ન સર્જાય તે માટે પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]