સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 130 મીટરે પહોચી, 1200 મેગાવોટના પાંચ જળ વીજ મથકો ચાલુ કરાયા

મધ્યપ્રદેશમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે, સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી વધીને 130 મીટરને પાર પહોચી છે. હાલ સરદાર સરોવર નર્મદા બંધમાં 1.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત થઈ રહેલી આવકને પગલે રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ ધમધમતા થયા છે. જેના કારણે નર્મદા નદીમાં 35 હજારથી વધુ ક્યુસેક પાણી વહી રહ્યુ […]

સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 130 મીટરે પહોચી, 1200 મેગાવોટના પાંચ જળ વીજ મથકો ચાલુ કરાયા
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 5:33 PM

મધ્યપ્રદેશમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે, સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી વધીને 130 મીટરને પાર પહોચી છે. હાલ સરદાર સરોવર નર્મદા બંધમાં 1.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત થઈ રહેલી આવકને પગલે રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ ધમધમતા થયા છે. જેના કારણે નર્મદા નદીમાં 35 હજારથી વધુ ક્યુસેક પાણી વહી રહ્યુ છે. સરદાર સરોવર નર્મદા બંધ ઉપર દરવાજા લગાવ્યા બાદ જળાશયમાં 138 મીટર સુધી પાણી ભરી શકાય છે.

આ પણ વાંચોઃJEE-NEETની પરીક્ષાના મુદ્દે રાજકીય રંગ, કેન્દ્ર સરકાર વિરુધ્ધ બિન ભાજપ સરકાર મેદાને

ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">