ગીર સોમનાથમાં સરસ્વતી નદીના ધસમસતા પૂરમાં તણાયેલા બે લોકોને ગ્રામ્યજનોએ બચાવ્યા
ગીર સોમનાથના આજોઠા ગામે પસાર થતી, સરસ્વતી નદીના પ્રચંડ વેગમાં બે યુવકો તણાયા હતા. ગ્રામ્યજનોએ તણાઈ રહેલા યુવકોને દોરડાની મદદથી નદીના ઘસમસતા પૂરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે સરસ્વતી નદીમાં પૂર આવ્યુ હતું. જેના કારણે નદીમાં નાહવા પડેલા બે યુવકો પૂરમાં તણાઈ ગયા હતા. જુઓ વીડિયો. Web Stories View more ડાઉન […]
ગીર સોમનાથના આજોઠા ગામે પસાર થતી, સરસ્વતી નદીના પ્રચંડ વેગમાં બે યુવકો તણાયા હતા. ગ્રામ્યજનોએ તણાઈ રહેલા યુવકોને દોરડાની મદદથી નદીના ઘસમસતા પૂરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે સરસ્વતી નદીમાં પૂર આવ્યુ હતું. જેના કારણે નદીમાં નાહવા પડેલા બે યુવકો પૂરમાં તણાઈ ગયા હતા. જુઓ વીડિયો.
આ પણ વાંચોઃચૂંટણીમાં હારેલા ભાજપના પૂર્વ ધારાસભ્યોને કમલમનું તેડું, આગામી સપ્તાહે યોજાશે મંથન બેઠક
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો