રથયાત્રા 2020: જગન્નાથ મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે તણાવ, મંદિર પ્રશાસન રથયાત્રા નિકાળવાના મુડમાં

જગન્નાથ મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે તણાવની સ્થિતી છે. મંદિર પ્રશાસન રથયાત્રા નિકાળવાના મુડમાં છે. બંધ રૂમમાં મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે બેઠક યોજાઈ છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે રથયાત્રા નહીં નીકાળવાનો આદેશ આપ્યો છે. ગૃહપ્રધાનની મંદિરમાં ટ્રસ્ટીઓ સાથે પોલીસ અધિકારીઓ સાથે સતત બેઠક ચાલી રહી છે. Web Stories View more Green Tea Bag Reuse […]

રથયાત્રા 2020: જગન્નાથ મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે તણાવ, મંદિર પ્રશાસન રથયાત્રા નિકાળવાના મુડમાં
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:51 PM

જગન્નાથ મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે તણાવની સ્થિતી છે. મંદિર પ્રશાસન રથયાત્રા નિકાળવાના મુડમાં છે. બંધ રૂમમાં મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે બેઠક યોજાઈ છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે રથયાત્રા નહીં નીકાળવાનો આદેશ આપ્યો છે. ગૃહપ્રધાનની મંદિરમાં ટ્રસ્ટીઓ સાથે પોલીસ અધિકારીઓ સાથે સતત બેઠક ચાલી રહી છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાઈકોર્ટના આદેશની અવમાનના ના થાય એ રીતે રથને મંદિરના પરિસર ની બહાર લઈ જઈ શકાય કે નહીં એ અંગે વિચાર થઈ રહ્યો છે. ત્યારે પહિંદવિધિ બાદ હજુ સુધી મંદિર કેમ્પસમાં રથ ફેરવવામાં ન આવતા રથને ખેંચનાર યુવાનો કંટાળી રથ પાસે બેસી ગયા છે. રથને કેમ્પસમાં ફેરવવા મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">