વડોદરાની મહારાણી કન્યા વિદ્યાલયમાં કોરોનાનાં કાળમાં છાત્રાઓને બોલાવાતા વિવાદ, શિક્ષણ વિભાગના ધ્યાન પર મુદ્દો આવતા લેવાઈ શકે છે પગલા

કોરોનાં કાળ વચ્ચે સંક્રમણ ન વધે તે માટે સરકાર તમામ સ્તરે પ્રયાસ કરી રહી છે. ભીડ ભેગી ન થાય તે માટે જાગૃતિ લાવવામાં આવી રહી છે છતાં પણ અમુક ભણેલા અભણ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વાત સંસ્કારી નગરીની કે જ્યાં કોરોના કાળમાં વિદ્યાર્થિનીઓને સ્કૂલે બોલાવામાં આવ્યા હતા. મહારાણી કન્યા વિદ્યાલયની ઘટના છે કે […]

વડોદરાની મહારાણી કન્યા વિદ્યાલયમાં કોરોનાનાં કાળમાં છાત્રાઓને બોલાવાતા વિવાદ, શિક્ષણ વિભાગના ધ્યાન પર મુદ્દો આવતા લેવાઈ શકે છે પગલા
http://tv9gujarati.in/vadodarani-mahar…e-bolavata-vivad/
Follow Us:
| Updated on: Jul 18, 2020 | 10:11 AM

કોરોનાં કાળ વચ્ચે સંક્રમણ ન વધે તે માટે સરકાર તમામ સ્તરે પ્રયાસ કરી રહી છે. ભીડ ભેગી ન થાય તે માટે જાગૃતિ લાવવામાં આવી રહી છે છતાં પણ અમુક ભણેલા અભણ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વાત સંસ્કારી નગરીની કે જ્યાં કોરોના કાળમાં વિદ્યાર્થિનીઓને સ્કૂલે બોલાવામાં આવ્યા હતા. મહારાણી કન્યા વિદ્યાલયની ઘટના છે કે જ્યાં વિધ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. એક તરફ કોરોનાનાં કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ છે છતાં પણ નિયમોનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાની નેમ રાખનારા સંચાલકો સામે પગલા ભરવા માટે માગ કરવામાં આવી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">