વડોદરા: નાગરવાડા વિસ્તાર કલસ્ટર ક્વોરન્ટાઈન જાહેર, લોકોની અવરજવર પર પ્રતિબંધ
સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોના વાયરસનો કહેર છે. ગુજરાતમાં પણ કોરોનાના 122 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે વડોદરાના નાગરવાડા વિસ્તારને કલસ્ટર કવોરન્ટાઈન જાહેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે નાગરવાડામાં 54 વર્ષના ફિરોઝખાન પઠાણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ વિસ્તારમાં રહેતા 750 લોકોના કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. Web Stories View […]
સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોના વાયરસનો કહેર છે. ગુજરાતમાં પણ કોરોનાના 122 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે વડોદરાના નાગરવાડા વિસ્તારને કલસ્ટર કવોરન્ટાઈન જાહેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે નાગરવાડામાં 54 વર્ષના ફિરોઝખાન પઠાણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ વિસ્તારમાં રહેતા 750 લોકોના કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: અમદાવાદ: 70 વર્ષના વૃદ્ધ કોરોના સામે જીત્યા જંગ, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી