કોરોનાનું સંક્રમણ અટકાવવા ઊનામાં 5 દિવસનુ લોકડાઉન

કોરોનાનુ સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે વધતા જતા સંક્રમણને અટકાવવા માટે ગીર સોમનાથના ઊનામાં પાંચ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી અને કરીયાણાની દુકાનદારો પણ સ્વૈચ્છીક લોકડાઉનમાં જોડાયા હતા.

કોરોનાનું સંક્રમણ અટકાવવા ઊનામાં 5 દિવસનુ લોકડાઉન
Follow Us:
| Updated on: Jul 21, 2020 | 10:19 AM

કોરોનાનુ સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે વધતા જતા સંક્રમણને અટકાવવા માટે ગીર સોમનાથના ઊનામાં પાંચ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી અને કરીયાણાની દુકાનદારો પણ સ્વૈચ્છીક લોકડાઉનમાં જોડાયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">