તક્ષશિલા દુર્ઘટનામાં જુવાનજોધ દિકરો ગુમાવનાર માતાપિતાને મળ્યું જીવવાનું નવું કારણ! IVF પદ્ધતિથી 17 વર્ષ પછી ફરી પ્રાપ્ત થયું પુત્રસુખ

24 મે 2019ના રોજ સુરતની તક્ષશીલા દુર્ઘટના ક્યારેય ભૂલી શકાય એવી નથી. 22 નિર્દોષ બાળકોના અકાળે થયેલા મૃત્યુથી પરિવાર પર આવેલી આફત હજીય તેમના હૃદયમાં તાજા છે. ત્યારે આ હોનારતમાં એક પરિવાર એવો પણ છે જેમને પોતાનો 17 વર્ષનો પુત્ર ગુમાવ્યો હતો. વરાછામાં રહેતા દિલીપ સાંઘાણી અને ચંદનબેન સાંઘાણી માટે આ પહેલો આઘાત નહોતો. તેમને […]

તક્ષશિલા દુર્ઘટનામાં જુવાનજોધ દિકરો ગુમાવનાર માતાપિતાને મળ્યું જીવવાનું નવું કારણ! IVF પદ્ધતિથી 17 વર્ષ પછી ફરી પ્રાપ્ત થયું પુત્રસુખ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 4:23 PM

24 મે 2019ના રોજ સુરતની તક્ષશીલા દુર્ઘટના ક્યારેય ભૂલી શકાય એવી નથી. 22 નિર્દોષ બાળકોના અકાળે થયેલા મૃત્યુથી પરિવાર પર આવેલી આફત હજીય તેમના હૃદયમાં તાજા છે. ત્યારે આ હોનારતમાં એક પરિવાર એવો પણ છે જેમને પોતાનો 17 વર્ષનો પુત્ર ગુમાવ્યો હતો. વરાછામાં રહેતા દિલીપ સાંઘાણી અને ચંદનબેન સાંઘાણી માટે આ પહેલો આઘાત નહોતો. તેમને આ પહેલા તેમના બીજા દીકરાને પણ ગુમાવ્યો હતો પણ તક્ષશીલા દુર્ઘટનામાં 17 વર્ષીય મીતની વિદાય આ પરિવાર માટે વજ્રઘાત સમાન હતી.

Takshashila durgatna ma juvanjodh dikro gumavnar matapita malyu jivvanu navu karan IVF Padhati thi 17 years pachi fari prapt thayu putrasukh

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Takshashila durgatna ma juvanjodh dikro gumavnar matapita malyu jivvanu navu karan IVF Padhati thi 17 years pachi fari prapt thayu putrasukh

જો કે 44 વર્ષીય દિલીપભાઈ અને 43 વર્ષીય ચંદનબેન સાંઘાણીના જીવનમાં 17 વર્ષ બાદ ફરી ખુશીનો અવસર આવ્યો છે. આધુનિક તબીબી તકનીકના કારણે 20 ઓગષ્ટે ફરી વાર બાળકને જન્મ આપ્યો છે. બે સંતાનોને ગુમાવ્યા બાદ હવે સાંઘાણી પરિવારના ચહેરા પર ફરીવાર ખુશી આવી છે. અગ્નિકાંડના દોઢ મહિના પછી આ દંપતી IVF નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક સાધ્યો હતો અને ડૉક્ટર દિલીપ ડોલરીયાએ તેમને આશાની કિરણ બતાવી હતી અને IVF પદ્ધતિથી તેઓએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. પરિવારનું માનવું છે કે તેમને ત્રીજા સંતાનમાં પણ પુત્ર સુખ મળતા જાણે તેમનો ગુમાવેલો દીકરો પાછો મળ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">