સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમિત બે કેદીઓ મહાત્મા ગાંધી હોસ્પિટલમાંથી ફરાર, હોસ્પિટલની દિવાલ કુદીને ફરાર થતા પ્રશાસન હરકતમાં
કોરોનાનો રોગચાળો કેટલાક કેદીઓ માટે ભાગવાનો આસાન રસ્તો બની ગયો છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં. જયાં, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત કેદીઓ ફરાર થયા છે. બંને કેદીઓ હોસ્પિટલની દિવાલ કુદીને નાસી ગયા છે. બંને કેદીઓને કોરોના થતા તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પણ, કેદીઓને સારવાર […]
કોરોનાનો રોગચાળો કેટલાક કેદીઓ માટે ભાગવાનો આસાન રસ્તો બની ગયો છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં. જયાં, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત કેદીઓ ફરાર થયા છે. બંને કેદીઓ હોસ્પિટલની દિવાલ કુદીને નાસી ગયા છે. બંને કેદીઓને કોરોના થતા તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પણ, કેદીઓને સારવાર લેવાને બદલે નાસી જવું યોગ્ય લાગ્યુ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો