સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમિત બે કેદીઓ મહાત્મા ગાંધી હોસ્પિટલમાંથી ફરાર, હોસ્પિટલની દિવાલ કુદીને ફરાર થતા પ્રશાસન હરકતમાં

કોરોનાનો રોગચાળો કેટલાક કેદીઓ માટે ભાગવાનો આસાન રસ્તો બની ગયો છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં. જયાં, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત કેદીઓ ફરાર થયા છે. બંને કેદીઓ હોસ્પિટલની દિવાલ કુદીને નાસી ગયા છે. બંને કેદીઓને કોરોના થતા તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પણ, કેદીઓને સારવાર […]

સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમિત બે કેદીઓ મહાત્મા ગાંધી હોસ્પિટલમાંથી ફરાર, હોસ્પિટલની દિવાલ કુદીને ફરાર થતા પ્રશાસન હરકતમાં
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:34 PM

કોરોનાનો રોગચાળો કેટલાક કેદીઓ માટે ભાગવાનો આસાન રસ્તો બની ગયો છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં. જયાં, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત કેદીઓ ફરાર થયા છે. બંને કેદીઓ હોસ્પિટલની દિવાલ કુદીને નાસી ગયા છે. બંને કેદીઓને કોરોના થતા તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પણ, કેદીઓને સારવાર લેવાને બદલે નાસી જવું યોગ્ય લાગ્યુ છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">